Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Thursday, February 2, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દેશમાં 18 કરોડો લોકો એવા છે જેને કોરોના થઇ ચુક્યો છે અને ખબર પણ નથી, એક સર્વેમાં દાવો

21/07/2020
in Corona Updates, India, Latest News
corona antibody survey

દેશમાં કોરોનાનો આંકડો 11 લાખ પાર પહોંચી ગયો છે. ત્યારે કોરોના(Corona)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે તેને કાબુમાં લેવા માટે સૌથી મહત્વનું છે ટેસ્ટિંગ(testing). ભારતમાં RT-PCR test અને antibody ટેસ્ટ આમ બે રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે થાયરોકેટ(Thyrocare) નામની એક સંસ્થાએ દાવો કર્યો છે કે દેશમાં 15% લોકોમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી(Anti body) વિકસિત થઇ છે.

દેશમાં 18 કરોડ લોકો કોરોનાનો સામનો કરી ચુક્યા

પ્રાઈવેટ ટેસ્ટિંગ લેબ Thyrocare દ્વારા ટેસ્ટના ડેટા આપવામાં આવ્યા છે. જેમાં તેઓએ દાવો કર્યો છે કે દેશના 18 કરોડ નાગરિકોમાં કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક ક્ષમતાનો વિકાસ થઇ ગયો છે. ખાનગી લેબોરેટરીએ દેશમાં 60 હજાર એન્ટીબોડી ટેસ્ટ કર્યા છે. દેશના 15 ટકા લોકોના શરીરમાં કોરોના સામે લડતી એન્ટીબોડી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Most organized, latest and fastest nationwide #AntibodyExitPoll survey in the history of India. Covers >60000 samples from >600 pin codes show 15% are Antibody +ve. May vary +or – 3%. But still pessimistic is an option though. #IndiaIsBlessed#KeepMasking. https://t.co/rJ7ZWaYjtX

— Dr. A. Velumani.PhD. (@velumania) July 20, 2020

આ વિસ્તારોમાં એન્ટીબોડી ધરાવતા લોકોની સંખ્યા વધારે

લેબ દ્વારા આપવામાં આવેલ ડેટામાં અનુસાર, જ્યાં વાયરસનું સંક્રમણ વધારે થયું ત્યાં જ સૌથી વધારે લોકોમાં એન્ટીબોડી જોવા મળી છે. જે લોકોમાં પહેલેથી જ એન્ટીબોડી જોવા મળી રહી છે તે લોકો એકવાર વાયરસના સંપર્કમાં આવી ચુક્યા જ હોય. અને જો આમ થયું હોય તો કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત કહી શકાય. . થાણે, બેંગ્લોર, હૈદરાબાદ જેવા શહેરોમાં સૌથી વધારે લોકોમાં એન્ટીબોડી જોવા મળી રહી છે. જ્યાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હતું

અમદાવાદ અને સુરતમાં પણ કરાયા ટેસ્ટ

ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા। સુરતના કોસમાડામાં સૌથી વધુ એન્ટીબોડી જોવા મળ્યા છે. કોસમાડામાં 26 ટકા લોકોમાં એન્ટીબોડીની હાજરી જોવા મળી છે. આભવામાં આની સંખ્યા વધારે છે. બોમ્બે માર્કેટમાં કરેલા ટેસ્ટમાં 15 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી છે.

અમદાવાદના આંબાવાડી, ઈસનપુર અને ભાડજના લોકોમાં સૌથી વધારે એન્ટીબોડીની હાજરી જોવા મળી છે. શરીરમાં જ્યારે કોઈપણ વાયરસ પ્રવેશે છે. તે સમયે શરીરમાં એન્ટીબોડીની હાજરી જોવા મળે છે.

આ પણ વાંચો : શ્રાવણ માસમાં વરસાદની મહેર, આગામી 6 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: antibody surveyAntibody velumanicorona antibodycorona viruscorona virus indiaindia coronaNews aayognews gujaratinews in gujaratiNews online in Gujaratiકોરોના વાયરસગુજરાત ન્યૂઝગુજરાતી સમાચાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.