9 તારીખ 11મોં મહિનો, આ માત્ર તારીખ નથી. પરંતુ એવો દિવસ છે જેમાં થયેલી ઘટના ઇતિહાસનો રૂપ લઇ ચુકી છે. જાણીયે આ તારીખે ઇતિહાસમાં કઈ-કઈ ઘટના બની ચુકી છે જેને દુનિયા આજે પણ યાદ કરે છે.

પાંચ સદી થી ચાલી આવતો આયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવી દીધો છે. ભારત ના ઇતિહાસમાં આ તારીખ દાખલ થઇ ગઈ છે.

આજના જ દિવસે બર્લિનની દીવાલને તોડી પાડવામાં આવી હતી. બર્લિન ની દીવાલ પશ્ચિમી બર્લિન અને જર્મન લોકતાંત્રિક ગણરાજ્ય વચ્ચે એક અવરોધ હતો. જેમાં 28 વર્ષ સુધી બર્લિન શહેરને પૂર્વી અને પશ્ચિમી ટુકડામાં વહેંચી રાખવામાં આવ્યા હતા. આ દીવાલ ને 13 ઓગસ્ટ 1961માં બનાવવામાં આવી હતી અને 9 નવેમ્બર 1989 પછી ના સપ્તાહોમાં એનો તોડવામાં આવી હતી. બર્લિનની દીવાલ અંદરૂની જર્મન સૌથી મુખ્ય ભાગ હતી અને સહિત યુદ્ધનો મુખ્ય પ્રતીક હતી.

આજના જ દિવસે 1675 માં ગુરુ ગોબિંદ સિંહ સીખોના ગુરુ તરીકે નિયુક્ત થયા હતા. જણાવી દઈએ કે, પોતાના પિતા ગુરુ તેગ બહાદુરની મૃત્યુ દરમિયાન 11 નવેમ્બર 1675ના રોજ તેઓ ગુરુ બન્યા હતા. ગુરુ ગોબિંદ સિંહ એ જ શીખ ધર્મના પવિત્ર ગ્રંથ સાહિબને પૂરો કર્યો હતો.

આજના જ દિવસે ભારતના નાગરિકો માટે કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આઝાદી પછી એવું પહેલી વાર થવા જઈ રહ્યું છે જયારે વગર કોઈ રોક ટોક ભારતીય કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કરી શકે છે. 550માં પ્રકાશ વર્ષની ઉજવણી માટે ભારત-પાકિસ્તાનની બંને સરકારે મંજૂરી આપી દીધી છે. જેનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં તો ઇમરાન ખાન પાકિસ્તાનમાં એનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટનની સાથે જ આ તારીખ ઇતિહાસના પાનામાં સામેલ થઇ જશે.

11 નવેમ્બર 1985ના રોજ એડ્સ થીમ પર આધારિત પહેલી ટીવી ફિલ્મ ‘એન અર્લી ફ્રોસ્ટ’ અમેરિકામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિર્દેશન John Erman ને કર્યું હતું.

આજના દિવસે 1973 માં પહેલી આંતરરાષ્ટ્રીય પોસ્ટ ટિકિટ પ્રદર્શની નવી દિલ્હીમાં શરૂ થઇ હતી.

1966 માં અમેરિકા અંતરિક્ષ એજન્સી નાસા એ અંતરિક્ષ યાં ‘જેમિની-12’ લોન્ચ કર્યું હતું.

2000માં ઓસ્ટ્રિયામાં સુરંગમાંથી જતી ટ્રેનમાં આગ લાગી હતી જેમાં 170 લોકોનું મૃત્યુ થયું હતું। જણાવી દઈએ કે, આ ટ્રેન, સુરંગમાં ફસાઈ ગઈ હતી અને એમાં આગ લાગી ગઈ હતી.