Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 29, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

70 વર્ષ બાદ પ્રથમ વાર ‘કરવા ચોથ’ પર બની રહ્યા છે ખાસ શુભ સંયોગ

16/10/2019
in Latest News, રસપ્રદ વાતો

સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સૌથી મોટો તહેવાર એટલે કે કરવા ચોથનો વ્રત હોય છે. જે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખે છે. આ વર્ષે કરવા ચોથ 17 ઓક્ટોબર (ગુરૂવારે) ઉજવાશે. આ દિવસે મહિલાઓ આખો દિવસ નિર્જળ ઉપવાસ કરે છે અને રાત્રે ચંદ્રદર્શન કર્યા બાદ જ જળગ્રહણ કરે છે.

પાછલા 70 વર્ષમાં આ વર્ષનો કરવા ચોથ ખાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચોથના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ વર્ષે કરવા ચોથ પર રોહિણા નક્ષત્ર સાથે જ મંગળ યોગ હોવાથી તે વધુ શુભફળદાયી બનશે. જેના કારણે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. કરવા ચોથ 17 ઓક્ટોબરે સવારે 6.48 કલાક થી શરૂ થઈને બીજા દિવસે 7.29 કલાક સુધી રહેશે. સરગી માટેનો સમય સવારે 6.21 પહેલા કરી લેવી.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

કેવી રીતે કરવો કરવા ચોથનો ઉપવાસ?

  • કરવા ચોથના ઉપવાસના દિવસે સૂર્યોદય થવાના પહેલા ઉઠીને સ્નાન કરીને સરગીના રૂપમાં મળેલા ભોજન કરવું અને પાણી ગ્રહણ કરવું.
  • સવારે સુર્યોદય પહેલા ઉઠવાનું હોય છે,અને સરગીના રૂપમાં મળેલું ભોજન કરવાનું હોય છે અને પાણી ગ્રહણ કરવાનું હોય છે.
  • સરગીનું સેવન કર્યા પછી ભગવાનની પૂજા અર્ચના કરવી અને સાથે આખો દિવસ નિર્જળ ઉપવાસ કરવામાં આવે છે.
  • સાંજના સમયે જમીનને માટીથી લીપણ કરીને તેના પર બધા દેવતાઓની સ્થાપના કરવી અને એમાં કરવા રાખવામાં આવૅ છે.
  • રાત્રીના સમયે પૂજા માટે એક થાળીમાં ધુપ,દિવો,અગરબતી,ચંદન,કંકુ, રાખવામાં આવે છે
  • ચંદ્ર નીકળવાના પહેલા જ પૂજા શરૂ કરવાની રહે છે. મહિલાઓ સાથે મળીને પૂજા કરે તેમજ કરવા ચોથની વાર્તા સાંભળે છે.
  • ચંદ્રને ચારણી વડે જોઇ તેને અર્ધ્ય આપીને પુજા કરવામાં આવે છે.
  • ચંદ્ર દર્શન કર્યા બાદ એમાંથી પતિનો ચહેરો જોવામાં આવે છે, ત્યાર બાદ પતિ પત્નીનું વ્રત પૂર્ણ કરાવે છે અને પત્નિને જળ ગ્રહણ કરાવે છે

કરવા ચોથના દિવસે પતિની સાથે માતા ગૌરી અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેના પતિને લાંબુ આયુષ્ય મળે છે અને તેમનું ગૃહસ્થ જીવન સુખમયી બને છે. જેના કારણે દેશભરમાં આ વ્રતને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Gujarati NewsKarva ChauthLast 70 YearsNews aayognews in gujaratirare coincidence
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.