Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, January 28, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

રાતે સુતા પહેલા હુંફાળા પાણી સાથે ખાઓ ગોળ, થશે આ ફાયદા

17/07/2020
in Latest News, વાતો તમારા કામની

ગોળ આપણા શરીર માટે ઘણો ફાયદાકારક છે તે આપણે સૌ જાણીએ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ ખાંડની જગ્યા તેને ખાઈ શકે છે. જો ગોળને અમુક વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. ગોળ પાચન તંત્ર માટે ઘણું ફાયદાકારક છે અને તેને લીધે જ રોજ તમને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે ગોળને ક્યારે અને કેવી રીતે ખાવો જોઈએ. તો ચાલો જોઈ લઈએ ગોળના ફાયદા.

પાચન માટે છે રામબાણ ઈલાજઃ

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

ઘણા લોકોને પાચન તંત્ર સાથે જોડાયેલી મુશ્કેલીઓ હોય છે, જેમાં કબ્જ, અપચો, પેટ ફૂલવા જેવાનો સમાવેશ થાય છે. જો તમે રોજ રાતે સૂતા પહેલા હુંફાળા પાણી સાથે ગોળ લેશો તો તમારી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

લોહીની કમીઓને કરશે પૂરીઃ

જે લોકો એનિમિયા એટલે કે શરીરમાં લોહીની કમીથી પરેશાન હોય તે લોકોએ આ પીણું રોજ પીવું જોઈએ. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં ઘણું અસકારક છે. સૌથી વધુ આ મુશ્કેલી ઘણી વખત સગર્ભા મહિલાઓને થતી જોવા મળે છે. જો તેઓ સગર્ભાવસ્થા દરમિયાન ગોળના પાણીનું રોજ સેવન કરે તો તેમના શરીરમાં આયર્નની સાથે લોહીની માત્રા પણ વધશે.

ઈમ્યુનિટીમાં થશે સુધારોઃ

હાલના સમયમાં જો તમારા શરીરની ઈમ્યુનિટી મજબૂત હશે તો તમે કોરોને સરળતાથી હરાવી શકશો અને તે માટે ડોક્ટરો પણ વિવિધ કાઢા અને વિટામીન સીથી ભરપૂર એવો ખોરાક ખાવા માટે જણાવે છે. આ બધી વસ્તુઓ સાથે જો ગોળનું પાણી પણ પીશો તો તેનાથી પણ તમારી ઈમ્યુનિટીમાં સુધારો થયેલો જોવા મળશે.

બ્લડ પ્રેશરને કરશે કંટ્રોલઃ

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની બીમારી હોય તે લોકો માટે આ પીણું ફાયદાકારક છે. જો તમે રોજ સવારે ગરમ પાણીમાં ગોળ નાખીને પીશો તો તમે તમારા બ્લડ પ્રેશરને સરળતાથી કંટ્રોલ કરી શકશો. ગોળમાં આવેલું પોટેશિયમ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

લીવરને રાખશે સાફઃ

લીવરને હેલ્ધી અને મજબૂત રાખવા માટે લીવરનું સાફ રહેવું ઘણું જરૂરી છે. ગોળનું પાણી તમારા લીવરને સાફ રાખવામાં મદદ કરે છે. ગોળમાં આવેલું ડિટોક્સિક ગુણ લીવરમાં જમા થેયાલ કચરાને શરૂરની બહાર કાઢવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદકારીઃ

જો તમે મોટાપાથી અથવા તમારા શરીર પરની ચરબી ઓછી કરવા માંગતા હોવ તો ગોળના પાણીને રોજ પીવું જોઈએ. આ પાણી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. માટે જો તમારે ઈંચ લોસ કરવા હોય તો જરૂરથી આ પાણી પીવું જોઈએ.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Jaggery BenefitsJaggery WaterLatest NewsLiverNews Aayagnews gujaratinews in gujaratiNews online in Gujaratiweight lossગોળના ફાયદા
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.