Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, March 21, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ડિટેંશન સેન્ટર પર ટ્વીટ કરેલ વિડીયો પર રાહુલ ગાંધીને BJPએ આપ્યો આવી રીતે જવાબ

26/12/2019
in India, Latest News

નાગરિકતા સંશોધન એકટ (CAA)ના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જુબાની જંગ ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ગુરુવારે ડિટેંશન કેમ્પના દાવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટા ગણાવ્યા, હવે ભાજપ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ હવે 2011ની અસમ સરકારની પ્રેસ રીલીઝ ટ્વીટ કરી છે જેમાં 362 ઘૂસણખોરોને ત્રણ ડિટેંશન કેમ્પમાં મોકલવાની વાત કહેવામાં આવી છે.

એ ઉપરાંત અમિત માલવીયા એ ટ્વીટ કરી લખ્યું છે કે, રાહુલ ગાંધી વગર વિઝાએ વિદેશની યાત્રા કરશે તો તેમને પણ ત્યાં ડિટેંશન સેન્ટરમાં મોકલી આપવામાં આવશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Since Rahul Gandhi travels abroad quite often. Let him on one of those travels overstay beyond the valid visa permit and experience for himself how he is identified and put in a ‘detention center’ before being deported.

He will then learn how countries handle illegal migrants…

— Amit Malviya (@amitmalviya) December 26, 2019

ભાજપની રાહુલ ગાંધીને ચેલેન્જ

અમિત માલવીયાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે રાહુલ ગાંધી સમય-સમય પર વિદેશ જતા રહે છે. એક વખત તેમણે વીઝા લિમિટથી વધુ ત્યાં રોકાવું જોઇએ અને જોવું જોઇએ કે કેવી રીતે તેમની ઓળખ કરવામાં આવે છે અને પછી પાછા મોકલવા પહેલાં કેવી રીતે તેમને ડિટેંશન સેન્ટરમાં મૂકી દેવાય છે. ત્યારે તેઓ શીખી શખશે કે કેવી રીતે બીજા દેશ ગેરકાયદે ઘૂસણખોરોની સાથે ડીલ કરે છે.

યાદ કરાવ્યો આઠ વર્ષ પહેલાનો આદેશ

એ ઉપરાંત અમિત માલવીય એ એક પ્રેસ રિલીઝ જારી કરી છે. અમિત માલવિયએ લખ્યું કે 2011માં આસામમાં કોંગ્રેસની સરકારે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી, જેમાં 362 ગેરકાયદે ઘુસણખોરોને ડિટેંશન કેમ્પ મોકલવાની વાત કરવામાં આવી હતી. માત્ર એટલા માટે કે ભારતે તમને નકારી દીધા છે, હવે તમે એને નફરતથી નષ્ટ કરવામાં લાગી જશો ? જણાવી દઈએ કે 2011માં આસામમાં કોંગ્રેસની સરકાર હતી અને તરુણ ગોગાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા.

Rahul Gandhi

Seen this press release from 2011 issued by the Congress govt claiming to have sent 362 illegal migrants to ‘detention camps’ in Assam.

Just because India has rejected you repeatedly, are you hell bent on destroying it with your politics of hate and fear mongering? pic.twitter.com/wc9HPWjBlS

— Amit Malviya (@amitmalviya) December 26, 2019

જણાવી દઈએ કે ગુરુવારે આસામના ગોપાલપરામાં બની રહેલ ડિટેન્શન સેન્ટરનો એક વિડીયો ટ્વીટ કર્યો હતો. સાથે જ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલી રહ્યા છે.

Mr Chidambaram, Your memory seems to be failing you. Let me help you a bit here…

The year was 2012: ‘NPR process is for the purpose of issuing a residents card, which will eventually lead to a citizenship card’.

It is infact the NDA that has delinked the NPR from citizenship. https://t.co/wiqBxHzQ2V pic.twitter.com/inQkKEmXaA

— Amit Malviya (@amitmalviya) December 26, 2019

અમિત માલવીયએ રાહુલ ગાંધી ઉપરાંત પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરને પણ જવાબ આપ્યો. બીજેપી નેતાએ લખ્યું કે પી.ચિદંબર જી, તમારી યાદશક્તિ કમજોર થઇ ગઈ છે. પરંતુ હું તમારી અહીં મદદ કરું છું, વર્ષ 2012માં કહ્યું હતું કે NPRની પ્રક્રિયા માત્ર નાગરિકોને રેસિડન્ટ કાર્ડ આપવા માટે જ છે, જે સીધું નાગરિકતા કાર્ડ તરફ આગળ વધે છે. ‘ અમારી સરકારે NPRને નાગરિકતાથી અલગ કર્યું છે.

જણાવી દઈએ કે પી.ચિદામ્બરે ટ્વીટ કરી બીજેપી દ્વારા રજુ કરવામાં આવેલ વીડિયોને ખોટો ગણાવ્યો હતો અને સતત આરોપ લગાવવમાં આવ્યા હતા કે NPRની સ્કીમને કોંગ્રેસની રાજમાં જ શરૂ કરવામાં આવી હતી, ત્યારે પી.ચિદમ્બર દેશના ગૃહમંત્રી હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: Amit MalviyaassamattacksBJPcampCongressdetention campNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiRahul Gandhi
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.