ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાલમાં ‘બિઝનેસમાં સફળતા માટેના 7 મંત્ર’વિષય ઉપર વેબિનાર યોજાયો હતો....
રસીકરણ માટે સરકાર દ્વારા સૌથી મોટી ડ્રાઇવ 1 મેથી શરૂ કરવામાં આવશે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1...
કોરોના કહેર વચ્ચે રાજય સરકાર તથા મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી કોરોના દર્દીઓ માટે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે ઝડપથી...
એક વર્ષના લાંબા અંતરાલ બાદ શરૂ થયેલી સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ફરી એકવાર રદ કરવામાં આવી છે. એરલાઈન્સ દ્વારા 25...
કોરોનાથી બચવા માટે હાલમાં માસ્ક જ એક ઉત્તમ ઉપાય ગણવામાં આવી રહ્યો છે. જેના માટે લોકો જેટલી જાગૃતિ રાખે...
હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દેશમાં ઓક્સિજન માટે દર્દીઓએ વલખાં મારવા પડી રહ્યા છે. દર્દીઓના પરિવારજનો ઓક્સિજન માટે અહીં-તહીં ભટકી...
22 એપ્રિલ એટલે કે અર્થ ડે એટલે કે, આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 22 એપ્રિલના...
હાલમાં કોરોનની સ્થિતિના કારણે વિવિધ ઉદ્યોગોને મોટી તકલીફ થઇ રહી છે. જેના કારણે સુરતમાં કાપડના વેપારીઓની પણ હાલ ખરાબ...
કોરોનામાં લોકોનો ભય અલગ અલગ રીતે વધી રહ્યો છે. જ્યારે એક તરફ રાજ્ય સરકારે લોકડાઉન નહીં આપ્યું હોવા છતાં...
કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે ત્યારે એક તરફ લોકોના શ્વાસ ખૂટી રહ્યા છે ત્યારે દર્દીના પરિવારજનો પોતાના સ્વજનને બચાવવા...
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP