Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, August 6, 2022
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શું મોદી સરકાર ખરેખર કરી રહી છે સરકારી કર્મચારીઓના રિટાયરમેન્ટ વયમર્યાદા ઘટાડવાની તૈયારી ?

25/09/2019
in India, Latest News

શું મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે રિટાયરમેન્ટની ઉંમર ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. એક મેસેજ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં  લખ્યું છે કે સરકાર એક પ્રપોઝલ તૈયાર કરી રહી છે. જેમાં કર્મચારીઓએ 33 વર્ષની સેવા પુરી કરી લીધી હશે અથવા તેમની વય મર્યાદા 60 વર્ષ થઇ જશે અને તેઓને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે

આ સંદેશમાં વાયરલ થયા પછી અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ વાયરલ મેસેજમાં એ પણ કહેવામાં આવ્યું છે. કે કર્મચારી અથવા તાલીમ વિભાગએ આ માટે એક પ્રસ્તાવ રજુ કર્યો છે. જેને મંજૂરીની મોહોર પણ લાગી ગઈ છે

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સમાચાર એજન્સી એએનઆઈ એ કેન્દ્ર સરકારના સુત્રોથી લખ્યું છે, કે કેન્દ્રીય કર્મચારીઓના રિટાયરમેન્ટની વય મર્યાદા ઓછી કરવાની ખબરો નિરાધાર છે. સરકારનો એવો કોઈ પ્રસ્તાવ નથી.

Govt sources: The rumours circulating in social media about Dept of Personnel & Training(DoPT)having given clearance to a proposal for reducing the age of superannuation of Central Govt employees w.e.f. 01.04.2020 are baseless. It has been clarified that there's no such proposal

— ANI (@ANI) September 24, 2019

સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર અફવાઓ છે કે કર્મચારી અથવા તાલીમ વિભાગએ કેન્દ્ર સરકારને કર્મચારીઓની સેવા નિવૃત્તિ ની વયમર્યાદા ઓછી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જો 1 એપ્રિલ 2020 થી લાગુ પડશે, જે અફવાઓ પુરી રીતે નિરાધાર છે. માટે ચિંતા કરશો નહીં.

Tags: #CentralGovernmentcentre reports on retirement agecentre retirement ageModi GovernmentNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiViral News
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.