Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી એવી ઘટના જેને જાણીને દરેક ભારતીયને ગર્વ થશે…

19/02/2020
in Latest News, રસપ્રદ વાતો

ભારતના વીર શાસકોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ છે. મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનારા શિવાજી મહારાજ વિશ્વના શ્રેષ્ઠ રાજાઓમાં માંથી એક ગણાય છે. તેમની વાર્તાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

shivaji news aayog

આ તે દિવસોની વાત છે, જ્યારે શિવાજી મહારાજની સેનાએ મુગલોને પરેશાન કર્યા હતા. 1650 ની આસપાસ, તેમણે મુગલો સાથે ઘણા યુદ્ધો લડ્યા, જેમાં કેટલાક મુગલોએ હારનો સામનો પણ કરવો પડ્યો હતો.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : જો વોડા-આઈડિયા કંપની બંધ થાય છે તો, તેની તમારા પર શું અસર પડશે, જાણો…

શિવાજીના વધતા જતા પ્રતાપને કારણે બીજાપુરના એક શાસક, જેનું નામ આદિલશાહ હતું તે તેમના પર ઈર્ષા કરવા લાગ્યા હતા. તેમને પોતાનું સિંહાસન ગુમાવી દેવાનો ભય હતો. આ ડરને કારણે તેમને શિવાજીના પિતા શાહજીની ધરપકડ કરી.

shivaji news aayog

તે અગાઉ તેમણે શિવાજીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે અસફળ રહ્યો હતો. તેણે હારના કારણે આદિલશાહે તેને છોડી દીધો અને તેનું ધ્યાન તેના પિતા પર કેન્દ્રિત કર્યું. સમય મળતાં જ તેણે શાહજીને બંદી બનાવી લીધો, જેથી શિવાજી ખૂબ ગુસ્સે થયા. શિવજીએ એક વ્યૂહરચના ઘડી અને તેના કિલ્લા પર દરોડા પાડ્યા અને પિતાને મુક્ત કર્યા. અને પુરંદર અને જાવેલીના કિલ્લાઓ જીતીને પોતાના હસ્તક કર્યા.

આ પણ વાંચો : સુરતમાં શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી, કાર્યક્રમમાં CAAને સમર્થન

આ ઘટના બાદ, મુગલો બાદશાહ ઓરંગઝેબે જયસિંઘ અને દિલીપ ખાનને સંધી માટે આમંત્રણ મોકલ્યું. તે પુરંદર સંધી તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રમાણે શિવાજીએ 24 કિલ્લાઓ મુગલોને સોંપવાના હતા. દક્ષિણમાં પગ ફેલાયા પછી ઓરંગઝેબ શિવાજી મહારાજથી ગુસ્સે હતો. તેનો બદલો લેવા શિવાજી મહારાજના વિસ્તારમાં લૂંટફાટ શરૂ થઈ. આ હત્યાકાંડને રોકવા શિવાજી મહારાજે આ સંધી માટે મંજૂરી આપી અને તેમને 24 કિલ્લા આપ્યા.

shivaji news aayog

પરંતુ તેમાં ઓરંગઝેબે શિવાજી સાથે દગો કર્યો. શિવાજીએ સંધી પર હસ્તાક્ષર કર્યા બાદ ઓરંગઝેબે તેમની ધરપકડ કરી. આગ્રાની જેલમાં જ્યાં શિવાજીને રાખવામાં આવ્યા હતા ત્યાં હજારો સૈનિકો રક્ષા કરી રહ્યા હતા. પરંતુ શિવજી તેની હિંમત અને બુદ્ધિના દમ પર તેમનાથી બચીને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ શિવજીએ સૈન્યના બળથી ઓરંગઝેબ પાસેથી પોતાના 24 કિલ્લાઓ જીતી પાછા મેળવ્યા. ત્યારબાદ, તેમને છત્રપતિનું બિરુદ આપવામાં આવ્યું.

shivaji news aayog

3 એપ્રિલ 1680 ના રોજ બીમારીને કારણે તેમનું અવસાન થયું. તેમની હિંમતની કથાઓ આજે પણ ભારતીયોને પ્રેરણા આપે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Gujarati Newslatest news in gujaratiLatest Online Gujarati Newsnews in gujaratiNewsAayogonline news gujarati liveOnline News in Gujaratiकहानीगौरवजयंतीशिवाजी महाराज
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.