Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

વિજય નહેરા અને જ્યંતિ રવિના કાર્યથી ગુજરાત સરકાર નાખુશ, આ અધિકારીઓને આપી વધારાની સત્તા

06/05/2020
in Corona Updates, Gujarat, Latest News
vijay rupani news aayog

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે પરંતુ જોવામાં આવે તો અમદાવાદમાં જ 70 ટકા કેસ નોંધાયા છે. જેથી રૂપાણી સરકાર હેલ્થ વિભાગ અને AMC પર ભડકી છે. પરિણામે આજે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં સ્થિતિને કાબૂમાં લેવા સિનિયર અધિકારીઓને મેદાને ઉતાર્યા છે. એક તરફ પરપ્રાંતિયોનો વતન જવાનો મામલો તો બીજી બાજુ કોરોનાના કેસ કાબૂમાં નથી આવતા. જેના પગલે રૂપાણી સરકાર હવે ઍક્શનમાં આવી છે. આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા ત્રણ સિનિયર અધિકારીઓની વધારાની જવાબદારી આપી નિમણૂક કરી છે.

jayanti ravi news aayog

1) IAS અધિકારી પંકજ કુમાર (ACS, મહેસૂલ વિભાગ) આરોગ્ય વિભાગની રાજ્યમાં કોવિડ-19ને લગતી કામગીરીમાં માર્ગદર્શન આપવાનું તેમજ નિરીક્ષણ કરવાની વધારાની જવાબદારી સોંપાઈ છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

2) AMC કમિશ્નર વિજય નેહરાની 14 દિવસની રજા દરમ્યાન IAS મુકેશ કુમાર (વાઈસ ચેરમેન અને CEO, ગુજરાત મેરિટાઈમ બોર્ડ) ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાર સોંપવામાં આવ્યો છે. મુકેશ કુમાર અગાઉ પણ અમદાવાદની કમાન સંભાળી ચૂક્યાં છે.

3) IAS ડૉ. રાજીવકુમાર ગુપ્તા (ACS, વન અને પર્યાવરણ વિભાગ) ને વિશેષ અધિકારી તરીકે અમદાવાદમાં AMCની કોરોનાને લગતી તમામ કામગીરીનું નિરીક્ષણ સોંપાયું છે.

જ્યંતિ રવિના કાર્યનું નિરીક્ષણ

આજે સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં છે. પંકજ કુમાર હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો છે. રાજ્ય સરકાર આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની કામગીરીથી નાખુશ હતાં. આ મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચામાં આવ્યું હતું. જેથી સરકારે તેમના કાર્યનું નિરીક્ષણ કરવા માટે અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ahmedabad news aayog

AMC કમિશ્નર વિજય નેહરાને નિવેદન ભારે પડ્યું

અમદાવાદ મનપા વિજય નેહરા આજે સેલ્ફ ક્વૉરન્ટાઈન થઈને 14 દિવસ રજા પર ઉતર્યા છે તેવું તેમણે ટ્વિટ કર્યુ હતું. જો કે અંદરના સૂત્રો અનુસાર AMC કમિશ્નરને કોરોનાની કામગીરીથી નાખુશ થઈને સરકારે હાલ પૂરતા હટાવી રજા પર ઉતારી દેવાયા છે. જો કે વિજય નેહરાએ આ બાબતે પોતે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે તેમ કહ્યું હતું. પરંતુ સૂત્રો પ્રમાણે રૂપાણી સરકાર અમદાવાદના આંકડા જોઈને ભડકી છે અને અન્ય સીનિયર અધિકારીઓને સ્થિતિ કાબૂમાં લેવા મૂકાયા છે.

ahmedabad news aayog

રિપોર્ટ તૈયાર કરવા બનાવાઈ ટીમ

AMC દ્વારા શહેરમાં કોરોનાના નિયંત્રણ માટે ટેસ્ટિંગ, ડીસઇન્ફેક્ટન્ટ છાંટવા, ક્વોરેનટાઈન જેવી અનેક પદ્ધતિઓ હાથ ધરાઈ છે. ચુસ્ત લોકડાઉનના સમય સુધી પોલીસે બળપ્રયોગ કરીને પણ લોકો ઘરે રહે તેવો આગ્રહ રાખ્યો. તેમ છતાં પરિસ્થિતિ કાબુમાં ન આવતા સરકારે આ કાર્ય કર્યું છે. 3 દિવસમાં તંત્રની કામગિરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરાઈ છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકારના હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની કોરોનાની સ્થિતિનું અને બચાવ માટે લેવાતા પગલાનું નિરીક્ષણ કરશે અને અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને જાણ કરશે.

આ પણ વાંચો : વિજય નહેરાના અચાનક હોમમાં ક્વોરન્ટાઈનથી ઉઠ્યા સવાલ, જાણો કેટલી છે સચ્ચાઈ

doctors news aayog

સુરતના કલેક્ટર ધવલ પટેલથી પણ સરકાર નાખુશ

સુરતમાં પરપ્રાંતિયો અને પોલીસની અથડામણોના કારણે ગુજરાત સરકારની છાપ રાષ્ટ્રીય સ્તરે ખરાડાઈ રહી છે. ધવલ પટેલ પરપ્રાંતીઓની સમસ્યાનું યોગ્ય રીતે નિવારણ લાવી શક્યા નથી. જેના કારણે સુરત પોલીસ અને પરપ્રાંતિયોનો સંઘર્ષ નેશનલ લેવલના સમાચાર બની ગયા હતા.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: ahmedabad corona updateAhmedabad Municipal CorporationCorona in Gujaratcorona lockdowncorona virus indiaDhaval patellatest news in gujaratiNewsAayogsurat CollectorToday NewsTrending Newsvijay nehra
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.