Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ચીનના મોટા વૈજ્ઞાનિકે કર્યો દાવો, કોરોના વાયરસના કેસ આટલા સમયમાં થશે ઓછા…

02/04/2020
in Corona Updates, Latest News, World
corona expert news aayog

ચીનના સૌથી મોટા કોરોના વાયરસ નિષ્ણાતે દાવો કર્યો છે કે, આવતા ચાર અઠવાડિયામાં સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસના નવા કેસો ઘટશે. આની આગાહી ડો. ઝોંગ નૈનશૈન દ્વારા કરવામાં આવી છે. ડો. ઝોંગ નૈનશૈન, ચીની સરકાર દ્વારા કોરોના વાયરસ માટે તૈનાત મુખ્ય ટીમના વડા પણ છે.

chine news aaayog

ડો. ઝોંગ નૈનશૈને કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસનો બીજો હુમલો નહીં થાય કારણ કે અમે મોનિટરિંગ સિસ્ટમ ખૂબ મજબૂત બનાવી છે. ડો. ઝોંગ નૈનશૈને શેનઝેન ટેલિવિઝન સ્ટેશન પર ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂ ડેલી મેઇલ વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું વેન્ટિલેટર શું છે અને કેવી રીતે કાર્ય કરે છે ?

China's top coronavirus expert predicts the pandemic will reach 'a turning point' in FOUR WEEKS https://t.co/rENMHzOY0H

— Daily Mail Online (@MailOnline) April 1, 2020

ડો. ઝોંગ નૈનશૈન કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવાની માત્ર બે રીત છે. પ્રથમ એ છે કે આપણે ચેપના દરને નીચા સ્તરે લઈ જઈએ. પછી તેને વધતા રોકીએ. જેના દ્વારા રસી બનાવવા માટે સમય મળશે અને આ રોગને દૂર કરી શકીએ. મોટા ભાગના દેશોએ કોરોના વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે માટે, મને ઉમ્મીદ છે કે, હવે આગામી અઠવાડિયામાં કોરોના વાયરસના તમામ નવા કેશો બંધથઇ જશે.

china peoples news aayog

ડો. ઝોંગે જણાવ્યું હતું કે, ચીનમાં એવા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કર્યા છે જેમને કોરોના ચેપ છે પરંતુ લક્ષણો દેખાતા નથી. આને એસિમ્પટોમેટિક કેસ કહેવામાં આવે છે. ચીનમાં એસિમ્પટોમેટિક કેસોથી ચેપ લાગવાનું જોખમ વધારે નથી. કારણ કે હજી સુધી અમને આનો કોઈ પુરાવો મળ્યો નથી. ડો. ઝોંગે જણાવ્યું હતું કે, આ રોગમાંથી જે દર્દીઓ સ્વસ્થ થયા છે. તેઓ પણ ફરીથી બીમાર થશે, તેની સંભાવના ઘણી ઓછી છે.

ઝોંગે કહ્યું કે, જો આવો કેસ આવે તો પણ તેમનાથી ચેપ વધવાનું જોખમ અત્યંત ઓછું રહે છે. કારણ કે, તેમના શરીરમાં પહેલાથી એન્ટિબોડીઝ છે, જે વાયરસ સામે લડી રહ્યા હોય છે.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona virus indiacoronavirus effectGujarati NewsLatest Gujarati News OnlineLatest Newslatest news in gujaratiLatest Online Gujarati NewsLatest Online News in GujaratiNewsAayogOnline newsonline news gujarati liveOnline News in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.