Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ઘરથી બહાર નીકળવા પર 20 એપ્રિલ પછી મળી શકે છે છૂટ ?, આ છે PM મોદીની શરત…

14/04/2020
in Corona Updates, India, Latest News
NARENDRA MODI NEWS AAYOG

મોદીએ આગામી લોકડાઉનના નિયમોને વધારે કડક કર્યા છે. તે ઉપરાંત જે વિસ્તારમાં કોરોના વાયરસ નિયંત્રણમાં હશે ત્યાં 20 એપ્રિલ પછી છૂટ આપવામાં આવશે, પરંતુ, તે માટે પણ શરતોનું પાલન કરવું પડશે. સરકાર દ્વારા આ અંગે મંગળવારે જરૂરી માર્ગદર્શિકા જારી કરશે.

LOCKDOWN IN INDIA NEWS AAYOG

20 એપ્રિલ પછી છૂટ મેળવવા માટેની શરત

PM મોદીએ 3 મે સુધી દેશમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ તે સાથે તેમણે કહ્યું હતું કે, કેટલાક ક્ષેત્રોમાં 20 એપ્રિલથી હળવી છૂટ આપવામાં આવશે. તે માટે કેટલીક શરતો પણ રાખી છે. તેમણે કહ્યું કે, ’20 એપ્રિલ સુધીમાં દરેક જિલ્લા, શહેર અને રાજ્યની નજીકથી તપાસ કરવામાં આવશે. ત્યાં કેટલું લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું છે, અને પોતાને કોરોનાથી પોતાને કેટલા બચાવ્યા છે. તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. ‘

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : લોહીની મદદથી થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર, કેવી રીતે કામ કરે છે આ ટેકનીક ?

LOCKDOWN IN INDIA NEWS AAYOG

20 એપ્રિલ પછી આ વિસ્તારમાં મળશે છૂટ

જે વિસ્તાર આ તપાસમાં સફળ થશે, જેઓ કોરોના હોટસ્પોટને વધવા નહિ દે અને જ્યાં હોટસ્પોટ બનવાની સંભાવના ઓછી છે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક આવશ્યક પ્રવૃત્તિઓમાં માટે મંજૂરી અને છૂટછાટ મળશે.

આ કારણે છૂટ પરત લઇ શકે છે

જે વિસ્તારમાં છૂટ મળી હોય ત્યાં કોરોના વાયરસના કેસ મળશે તો આ છૂટછાટ પરત લેવામાં આવશે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી છૂટછાટ હેઠળ આવતા વિસ્તારના લોકોએ ખાસ તકેદારી રાખવી પડશે અને અને અન્ય લોકો પણ લોકડાઉનના નિયમોનું પાલન કરે તેનું ધ્યાન રાખવું પડશે.

LOCKDOWN IN INDIA NEWS AAYOG

શા માટે લેવામાં આવ્યો આવો નિર્ણય

મોદીના કહ્યા પ્રમાણે, આ લોકડાઉનમાં ગરીબોને પડી રહી મુશ્કેલી ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરવામાં આવ્યો છે. આ નવા દિશાનિર્દેશોથી તેમના જીવનમાં આવનારી મુશ્કેલીઓમાં ઘટાડો થશે.

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona lockdowncorona updatecorona virus indiacorona virus out breakCorona virus Preventioncorona virus safety tipscorona virus updatecoronavirus effectcovid-19government of gujaratGujarati NewsLatest Newslatest news in gujaratiLatest Online Gujarati NewsnarendramodiNewsAayogOnline newsOnline News in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.