Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, March 24, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

જનતા કર્ફ્યુના દિવસે લોકોએ શું કરવું જોઈએ અને શું નહિ ?

21/03/2020
in Corona Updates, India, Latest News
janta curfew news aayog

કોરોના વાયરસના કારણે મોદીએ 22 માર્ચે જનતાને અપીલ કરી છે કે, રવિવારના રોજ કર્ફ્યુનું પાલન કરવાની અપીલ કરી છે. લોકો વચ્ચે એક સલામત અંતર બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. જેથી, કોરોના વાયરસને ફેલાતા રોકી શકાય. આ દિવસે દરેક લોકોએ પોતાના ઘરે રહેવાનું છે. પરંતુ આ અંગે લોકોના મનમાં કેટલાક સવાલો પણ છે કે, જનતાએ કર્ફ્યુના દિવસે કેવી રીતે અનુસરવું.

1- ઘરે રહો, બહાર ન નીકળો

સૌથી અગત્યની બાબત એ છે કે, તમે તમારા ઘરે જ રહો અને બહાર ન જાવ. તમારી સોસાયટીમાં ન ફરવું અને પાર્કમાં પણ ન જવું. મોદી સરકારે જનતા કર્ફ્યુ માટે વિનંતી કરી છે જેથી, લોકો એક બીજાને ન મળે. આ જનતા કર્ફ્યુ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : જનતા કર્ફ્યુ : રાજ્યમાં 22 માર્ચે બધી જાહેર પરિવહન સેવાઓ બંધ

corona effects in india news aayog

2- ક્યારે બહાર નીકળી શકો

ઘરેથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરો, પરંતુ, જો કોઈ મેડિકલ કટોકટી આવે ત્યારે તમે બહાર જઈ શકો છો. હોસ્પિટલમાં જતા લોકોને રોકવામાં આવશે નહીં. તે ઉપરાંત, તમે તમારી નજીકની કરિયાણાની દુકાન પર જઈ શકો છો.

3- કોણ ઘરેથી નીકળી શકે છે

પોલીસ કર્મચારીઓ, મીડિયાના લોકો, ડોકટરો અને સફાઈ કર્મચારીઓ ઘરની બહાર નીકળી શકે છે, કારણ કે તેમનું કાર્ય ખૂબ મહત્વનું છે. PM મોદીએ પોતે કહ્યું છે કે, આ લોકોએ નીકળવું ખુબ જરૂરી છે, કારણ કે, તેમના પર મોટી જવાબદારી છે.

janta curfew news aayog

4- સાંજે 5 વાગ્યે તાળીઓ, થાળી કે ઘંટડી વગાળવી

PM મોદીએ તમામ દેશવાસીઓને ખાસ વિનંતી કરી છે કે, તેઓ સાંજે 5 વાગ્યે બારી અને દરવાજા પર ઉભા રહેશે અને 5 મિનિટ સુધી ડોકટરો, પોલીસકર્મીઓ, મીડિયા કર્મચારીઓ, સફાઇ કામદારો, હોમ ડિલિવરી કરનારા લોકોનો આભાર માનશે. તે માટે, તમે તાળી પાડી, થાળી અથવા ઘંટડી વગાડી શકો છો. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, તેઓ લોકોને સાંજે પાંચ વાગ્યે સાયરન દ્વારા લોકોને આની સૂચના આપે.

5- સૌથી મહત્વનું, હાથ ધોવાનું રાખો

ભલે આપણે આપણા ઘરમાં હોઈએ અને ક્યાંય બહાર જતા નથી, પરંતુ, દર 20 મિનિટમાં ઓછામાં ઓછા 20 સેકંડ સુધી હાથ ધોવા. જમવા પહેલા અને શૌચ પછી જરૂર હાથ ધોવા, પછી ભલે તમે થોડા સમય પહેલા હાથ ધોયા હોય.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona virusCoronavirus In Indiacovid-19Gujarati NewsJanta CurfewLatest Gujarati News OnlineLatest Newslatest news in gujaratiLatest Online Gujarati NewsNewsAayogOnline newsonline news gujarati liveOnline News in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.