Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, February 8, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કોરોનાના એસિમ્પ્ટોમેટિક દર્દીઓ એટલે શું ?, જેમનું વડોદરામાં પ્રમાણ 60 ટકા છે

01/05/2020
in Corona Updates, Gujarat, Latest News
silent carier news aayog

વડોદરામાં બુધવાર સાંજ સુધીમાં કોરોનાના કુલ 305 પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 60 ટકા કેસ એસિમ્પ્ટોમેટિક છે. એટલે કે, દર્દીમાં કોરોના વાયરસ હોય પરંતુ લક્ષણ જોવા ન મળે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલે કહ્યું હતું કે, ‘વડોદરામાં 305 માંથી 180 કેસ એસિમ્પ્ટોમેટિક છે. તેમાંથી 90 ને તો ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ પ્રકારના દર્દીમાં કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ તો કરી લે છે પરંતુ દર્દીમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી.

silent carier news aayog

એસિમ્પ્ટોમેટિક શા માટે વધુ ખતરનાક

સાયલન્ટ કેરિયર પોતે પણ જાણતો નથી હોતો કે તે કોરોના પોઝિટવ છે અને અન્ય લોકોને ચેપ ફેલાતો રહે છે. આ પ્રકારના વ્યક્તિ તેની અસપાસના લોકો માટે ખતરનાક સાબિત થાય છે. નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે કે, એસિમ્પ્ટોમેટિક કોરોના પોઝિટિવ વ્યક્તિ સાયલન્ટ કેરિયર અથવા તો સાયલન્ટ સ્પ્રેડર કે હેલ્ધિ કેરિયર તરીકે ઓળખાય છે. જેમને કોઇ લક્ષણો જ નથી તે વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી કે તેને સંક્રમણ લાગી ચુક્યુ છે. આ વ્યક્તિ તેના ઘર પરિવારના સભ્યો સાથે સંપર્કમાં રહે છે. ઘરની બહાર જાય ત્યારે અન્ય લોકોને ચેપ લગાવે છે. આવા સાયલન્ટ કેરિયરથી બચવાનો કોઇ ઉપાય નથી પરંતુ સરકારે આ માટે કોરોનમા ટેસ્ટની સંખ્યા વધારવી પડશે અને લોકોએ પોતાની જાતે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : શું કોરોના વાયરસના સંક્રમને રોકવા દરેક વ્યક્તિની તપાસ જરૂરી છે ? WHOએ કરી સ્પષ્ટતા

silent carier news aayog

દર્દીઓના ચાર પ્રકાર

  • સિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ જેમાં કફ, શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે
  • પ્રિસિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ કે તેમનો ટેસ્ટ જ્યારે પોઝિટિવ આવે ત્યારે લક્ષણો નથી હોતા પરંતુ બે ત્રણ દિવસમાં લક્ષણો જોવા મળે છે
  • એટિપિકલ સિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ કે જેમાં સામાન્ય લક્ષણો દેખાય છે અને થોડા દિવસમાં ગાયબ પણ થઇ જાય છે
  • એસિમ્પ્ટોમેટિક : એવા દર્દીઓ કે જેમાં ચેપ લાગ્યાના ૧૪ દિવસ સુધી કોઇ લક્ષણો દેખાતા નથી.
silent carier news aayog

એસિમ્પ્ટોમેટિકનું કારણ મજબુત રોગપ્રતિકારક શક્તિ

આ અંગે વાત કરતા નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું હતું કે, જે વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે તેવા વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી. આવા કેસમાં તેની રોગપ્રતિકારક શક્તિ જ દવા તરીકે કામ કરે છે અને શરીરમાં પ્રવેશેલા વાઇરસને ખતમ કરી નાખે છે.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Corona in Gujaratcorona lockdowncorona testcorona treatmentcorona virus indiacorona virus out breakcoronavirus effectGujarati NewsLatest Newslatest news in gujaratiNewsAayogOnline newssilent carrier of coronaVadodara
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.