Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

લોકડાઉન છતાં માત્ર 14 દિવસે બદલ્યો ભારતમાં કોરોનાનો નકશો, આ રીતે વધી સંખ્યા

20/05/2020
in Corona Updates, India, Latest News
doctors news aayog

લોકડાઉન હોય છતાં પણ ભારતમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તમાન જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ કોરોનાના 5611 નવા કેસ સામે આવ્યા છે. જેમાં, 24 કલાકમાં 140 દર્દીઓનાં મોત થયા છે. સ્વાસ્થય મંત્રાલયથી મળેલી માહિતી અનુસાર, માત્ર 14 દિવસમાં 50 હજારથી વધુ દર્દીઓ સામે આવ્યા છે. પરંતુ, તે અન્ય દેશોની તુલનાએ ઓછો છે.

workers news aayog

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં હાલમાં 61,149 એક્ટિવ કેસ છે. કોરોનાના કારણે 3303 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. જયારે, 42,297 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોનાના 25 હજાર કેસ થવામાં 86 દિવસનો સમય લાગ્યો હતો. આગામી 11 દિવસમાં કેસ ડબલ થઈને 50 હજાર સુધી પહોંચી ગયા. ત્યારબાદના સપ્તાહમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

hospital news aayog

છૂટછાટ પડી શકે છે ભારે

લૉકડાઉનના ચોથા ચરણમાં સરકાર તરફથી લોકોને છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ લોકડાઉન 3.0 માં પરપ્રાંતીઓને વતન જવાની છૂટછાટ આપ્યા બાદ કોરોનાના કેસમાં વધારો થયો હતો. 17 મેના રોજ દેશમાં 4987 કેસ સામે આવ્યા હતા. અને તેના બીજા દિવસ 18 મેના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 5242એ પહોંચી ગઈ. તે સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે.

workers news aayog

રિકવરી રેટમાં સતત સુધારો

ભારતમાં કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ ત્યારે રિકવરી રેટ 25 ટકાની આસપાસ હતો. હાલમાં તે વધીને 38.7 ટકા થઇ ગયો છે. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાનામાં કોરોનાનો રિકવરી રેટ 50 ટકાથી 63 ટકાની વચ્ચે છે. પંજાબ અને હરિયાણામાં રિકવરી રેટ 70 ટકાથી વધુ છે.

આ પણ વાંચો : આવતી કાલથી શરૂ થઇ જશે બસ સેવા, એસટી નિગમે કરી જાહેરાત

doctors news aayog

આટલો રહ્યો મૃત્યુદર

ભારતમાં અત્યાર સુધી પ્રતિ એક લાખની વસ્તી પર મૃત્યદર 0.2 છે, જ્યારે અન્ય દેશોમાં દર 4.1 મૃત્યુ પ્રતિ લાખનો છે.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona lockdowncorona updatecorona virus indiaGovernment of indiaGujarati Newslatest news in gujaratilockdown 4Lockdown Effectmigrant workersNewsAayogOnline News in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.