Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કોરોના વાયરસ : આ કારણે છે દેશ માટે આગામી અમુક કલાકો ખુબ જ મહત્વના

23/03/2020
in Corona Updates, India, Latest News
corona virus india

દેશમાં કોરોના વાયરસ હજુ સ્ટેજ 2 પર છે એટલે સ્થાનીય સ્તર પર લોકોને સંક્રમિત કરી રહ્યા છે. પરંતુ એ સમુદાય સંક્રમણ પર પહોંચી ગયું તો મુશ્કેલી થશે. માટે આગલા કેટલાક કલાક ઘણા મહત્વપૂર્ણ છે. ઇન્ડિયન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો એની તપાસ કરી રહ્યા છે.

સરકાર પ્રયાસ કરી રહી છે, ત્રીજા સ્ટેજ પર ન પહોંચે

corona virus india

ICMRના વૈજ્ઞાનિક ડૉ.આરઆર ગંગાખેડકરે કહ્યું કે આવતા 24 કલાકમાં ખબર પડી જશે કે કોરોના વાયરસએ ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ કર્યું કે નહિ. એટલે ત્રીજા સ્ટેજ પર પહોંચ્યું કે નહિ. મેથમેટિકલ મોડલિંગ પર કામ થઇ રહ્યું છે અમને મંગળવાર સુધીમાં કેટલી માહિતી મળશે. કારણ કે હાલમાં જ આઈસીએમઆરના મહાનિદેશક ડો. બલરામ ભાર્ગવે કહું હતું કે જો કોરોના વાયરસ દેશમાં ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયું તો એને સંભાળવું ઘણું મુશ્કેલ બની જશે. માટે હવે સરકાર પ્રયાસ કરી રહી છે કે એ ત્રીજા સ્ટેજ પર ન પહોંચે

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

લોકડાઉનનું કડક પાલન કરાવવાના ઓર્ડર

corona in india news aayog

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પોતાના સ્તરની પરિસ્થતિ મુજબ એ વિસ્તારની જોખમની આકરણી કરતાં ઓળખ કરવાનું કહ્યું છે જ્યાં લોકડાઉનની જરૂરત છે. જેથી સંક્રમણની ચેન તોડી શકાય। અગરવાલે કહ્યું કે હરિયાણાના ઝજ્જર સ્થિત 80 બેડની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટને કોવિડ-19 દર્દીની સારવાર માટે રિઝર્વ કરાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે 1200 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે. સાથે જ વડાપ્રધાન મોદીએ પણ રાજ્યોને લોકડાઉનનું કડક પાલન કરવુ કરવવાની સૂચના આપી દીધી છે.

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. ત્યારે 8 લોકોના મોટ થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ 89 દર્દીઓ છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 29 પર પહોંચી ગઈ છે. ત્યાં 67 કેસની સાથે કેરળ બીજા નંબર અને દિલ્હી 30 કેસ અને એકનું મોત સાથે દિલ્હી ત્રીજા નંબર પર પ્રભાવિત દેશ છે.

5% દર્દીને જ દાખલ કરવાની જરૂર

corona virus in india

ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે 80 ટકા કેસમાં સામાન્ય બીમારી હોય છે. તેમને સંક્રમણની ખબર પણ પડતી નથી. 20 ટકા કેસમાં કોવિડ-19થી તાવ અને ખાંસી આવે છે અને અંદાજે 5 ટકા સંક્રમિતોને દાખલ કરવાની જરૂર પડે છે. ગંભીર રીતે બીમારી દર્દીઓની સારવાર અલગ-અલગ લક્ષણોના આધાર પર જ કરાય રહી છે. કેટલીક દવાઓના કોમ્બિનેશન અજમાવાય છે પરંતુ સારવાર માટે હજુ સુધી સટીક દવા મળી નથી. ઇટલી, અમેરિકા અને યુકેમાં હજુ પણ મોતનો સિલસિલો ચાલુ છે જ્યાં સ્વાસ્થ્ય તંત્ર સૌથી વધુ દુરસ્ત છે.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona alertcorona indiacorona newscorona virus indiacorona virus updatecovid indiacovid-19COVID19IndiaNews aayognews gujaratinews in gujaratiNews online in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.