Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, January 29, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

બાબરી મસ્જિદ વિધ્વંસ, જાણો અત થી ઇતિ

30/09/2020
in India, Latest News
babri demolition case

બાબરી વિધ્વંસ કેસમાં આજે CBI સ્પેશ્યલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર કરી દીધા છે. બાબરી ધ્વંસ કેસમા કુલ 49 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 17 લોકોના મોત થયા છે.

સમગ્ર ઘટનાક્રમ

ડિસેમ્બર-6, 1992 : બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફૈઝાબાદમાં બે અલગ એફઆઈઆર દાખલ કરાઈ હતી, એફઆઈઆરને 197 વિધ્વંસ માટે લાખો કારસેવકો સામે અને એફઆઈઆર 198 અડવાણી, જોશી, બાલ ઠાકરે, ઉમા ભારતી સહિત સંઘ પરિવારના 49 નેતાઓ સામે ષડયંત્રના આક્ષેપ સાથે દાખલ કરાઈ.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

8 ઓક્ટોબર, 1993 : ઉત્તરપ્રદેશ સરકારે નોટિફીકેશન બહાર પાડી બંને કેસો એકસાથે ચલાવવા હુકમ કર્યો હતો. એ મુજબ લખનૌ કોર્ટના કારસેવકો સામે અને નેતાઓ સામે રાયબરેલી અદાલતમાં કેસની સુનાવણી થઇ હતી.

10 ઓક્ટોબર, 1993 : સીબીઆઈએ બન્ને કેસોમાં ચાર્જશીટ રજૂ કરી અડવાણી અને ભાજપ નેતાઓ સામે ષડયંત્રનો આરોપ મૂક્યો. લખનૌ અદાલતે તમામ કેસોમાં અપરાધિક ષડયંત્રનો ઉમેરો કર્યો.

4 મે, 2001 : રાયબરેલી કોર્ટે અડવાણી અને અન્ય 13 સામે ષડયંત્રના આરોપો પડતા મુક્યા.

2003 : સીબીઆઈએ પૂરક ચાર્જશીટ રજૂ કર્યું. રાયબરેલી કોર્ટે જણાવ્યું કે અડવાણી સામે કામ ચલાવવા પુરતા પુરાવા નથી. હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો. ષડયંત્રના આરોપો વગર ખટલો ચાલુ રાખ્યો.

20 મે, 2010 : અલ્હાબાદ હાઈકોર્ટે 4 મે,2001નાં વિશેષ અદાલતનાં ચુકાદાને બહાલ રાખી અડવાણી, અન્યોને ષડયંત્રના આરોપોમાંથી મુક્ત કર્યો. રાયબરેલીની ખાસ અદાલતમાં કેસોની અલગ સુનાવણી કરવા નિર્ણય.

ફેબ્રુઆરી, 2011 :અપરાધિક ષડયંત્રના આરોપ યથાવત રાખવા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.

આ પણ વાંચો : આ કેસ સિવાય 47 અલગ અલગ કેસો નોંધાયા હતા

19, એપ્રિલ, 2017 : સુપ્રિમ કોર્ટે 2019ના હાઈકોર્ટના આદેશને ઉલઠાવ્યો. જેથી, જોશી અને અન્ય 12 સામે ષડયંત્રના આરોપો ફરી સ્થાપિત કર્યા. એ ઉપરાંત લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતમાં બન્ને કેસોની સુનાવણી કરવા અને બે વર્ષમાં ખટલો પુરો કરવા જણાવ્યું.

21 મે, 2017 : ખટલો પૂરો કરવા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વિશેષ અદાલતે રોજબરોજ સુનાવણી શરુ કરી. જામીન મેળવવા તમામ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયાં.

8 મે, 2020 : ખટલો પૂરો કરવા સુપ્રિમ કોર્ટે 3 મહિનાની મુદત વધારી. એ મુજબ 31 ઓગસ્ટ, 2020 સુધીમાં ખટલો પૂરો કરવાની ડેડલાઈન હતી કોવિડ લોકડાઉનના કારણે આ મુદત ફરી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

1 સપ્ટેમ્બર : કેસમાં આખરી દલીલો પૂરી થઇ.

16 સપ્ટેમ્બર : વિશેષ જજ એસકે યાદવે જણાવ્યું હતું કે ચૂકાદો 30 સપ્ટેમ્બરે જાહેર કરાશે.

આ પણ વાંચો : આ કેસ સિવાય 47 અલગ અલગ કેસો નોંધાયા હતા

આ પણ વાંચો : તમામ 32 આરોપીઓ નિર્દોષ, જાણો શું કહ્યું કોર્ટે

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: babri demolition case accused listbabri masjid case verdictbabri masjid verdictcbi courtlucknow cbi courtNews aayognews gujaratinews in gujaratiNews online in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.