Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, August 9, 2022
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

પોલીસના બંદોબસ્ત હેઠળ, હિંદુ વિસ્તારમાં અશાંતધારાનું ઉલ્લંઘન કરતી પાંચ માળની ઈમારતનું ડિમોલિશન

24/09/2021
in Latest News, Surat
building demolition news aayog

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અશાંત ધારા હેઠળ સુરતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે મનપા તંત્ર દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરતના વડા ચૌટા ભાઈસાજીની પોળમાં ગેરકાયદેસર રીતે પાંચ માળની ઇમારત ઊભી કરી દેવામાં આવી હતી. જૂના કોટ વિસ્તારનો સમગ્ર ભાગ અશાંત ધારા હેઠળ આવે છે. અહીંના મુસ્લિમ બિરાદરે હિન્દુ પાસેથી જમીન લઈને પાંચ માળની ઇમારત ઊભી કરી દીધી હતી. જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને બનાવ્યા હતાં. વડા ચૌટા જૈન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી લડત લડ્યા બાદ તેમાં આખરે ડિમોલિશનનું કામ શરૂ થયું.

પોલીસની દેખરેખમાં ડિમોલિશનનું કામ થયું

આ અંગે વડા ચૌટા જૈન સંઘ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કામગીરી કરી રહ્યા ન હતા, અને ખોટા ખોટા બહાના બતાવીને કામ અટકી રહ્યું હતું. સુરત કોર્પોરેશનના શહેરી વિભાગના અધિકારીઓ એટલા ભ્રષ્ટ છે કે, તેઓ સામાન્ય વ્યક્તિએ કરેલી અરજીનો કોઈ પણ પ્રકારે ગંભીરતાથી ઉકેલ લાવવામાં રસ દાખવતા નથી. વડા ચૌટા જૈન સંઘ દ્વારા આખરે હાઇકોર્ટમાં સમગ્ર મામલાને લઈને જઈને રજૂઆત કરતાં કોર્ટે આદેશ કર્યો હતો.

building demolition news aayog

2018માં ઈમારત ઊભી કરાયેલી

અશાંત ધારા અંતર્ગત હિન્દુની કોઈપણ મિલકત મુસ્લિમ ખરીદે અથવા તો મુસ્લિમ ની કોઈપણ મિલકત હિન્દુ ખરીદે તો જિલ્લા કલેક્ટર પાસે તબદીલી હુકમ લાવવાનો રહે છે. મુસ્લિમ બિલ્ડર દ્વારા કલેક્ટર પાસે તબદીલી હુકમ માટે અરજી તો કરાઈ હતી પરંતુ તેનો હુકમ આવે તે પહેલાં 2018માં પાંચ માળની ગેરકાયદેસર ઈમારત ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં જૈન સંઘ નીચે જમીન હતી તેના ઉપર પણ તેને ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું.

હજી ઘણાં ડિમોલિશનની શક્યતા

સુરત શહેરના કોટ વિસ્તારમાં હજી પણ એવી કેટલીક ઇમારતો છે કે, જે અશાંતધારા ના ઉલ્લંઘન કરીને બનાવી દેવામાં આવી છે, અથવા તો બની રહી છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ને માત્ર રૂપિયા કમાવી લેવાની લાયમાં આવા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી રહ્યા નથી તે સૌ કોઈ જાણે છે. કોર્પોરેશનના કમિશનર દ્વારા શહેરી વિભાગની કામગીરીને લઇને યોગ્ય તપાસ કરવી જરૂરી છે જેથી કરીને અશાંતધારાનું ઉલ્લંઘન થતું શહેરભરમાં અટકાવી શકાય.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: Gujarati NewsLatest Online Gujarati NewsLatest Online News in GujaratiNews AayagNews aayogNews Aayog GujaratiNews Aayog Suratnews in gujaratiNews online in Gujaratisurat news in gujaratiઅશાંતધારાસુરત મહાનગર પાલિકાસુરતના આજના સમાચારસુરતના મહત્ત્વના સમાચારસુરતના મુખ્ય સમાચારસુરતના સમાચાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.