Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દિવાળી, સરદાર જયંતિ, ખાદી ઉદ્યોગ, સેના અને કોરોના અંગે કરી ચર્ચા

25/10/2020
in India, Latest News
pm modi news aayog

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આજે PM મોદીએ 70મી વખત મન કી બાત કરી છે. જેમાં તેમણે દેશવાસીઓને દશેરાની શુભકામના સાથે શરૂઆત કરી. પોતાના વક્તવ્યમાં તેમણે દશેરાના મેળાના સ્વરૂપ અને રામલીલાના તહેવારનો ઉલ્લેખ અને ગરબાના આયોજનની વાત કરી. આગામી દિવસોમાં આવનારા દિવાળીના તહેવારમાં કોરોના સંક્રમણના કારણે લોકોને સંયમ જાળવી ખાસ તકેદારી રાખવાની અપીલ કરી.  તે ઉપરાંત દિવાળીના તહેવારમાં ખરીદી કરતી વખતે આ સાથે જ જ્યારે ખરીદી કરો ત્યારે વોકલ ફોર લોકલનો સંકલ્પ પણ યાદ રાખો.

This time, amid the enthusiasm of festival, when you go shopping make sure to remember your resolve of 'vocal for local.' When purchasing goods from market give priority to local products: Prime Minister Narendra Modi during #MannKiBaat. pic.twitter.com/xFc6BBOOCs

— ANI (@ANI) October 25, 2020

PM મોદીએ વાતમાં ખાદીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, ખાદી વિશ્વમાં વેચાણની ક્ષમતા ધરાવે છે અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ છે. ખાદી માત્ર કપડું નહીં જીવનશૈલી છે. PM મોદીએ કહ્યું, કોરોના સામે આપણી જીત નિશ્ચિત છે. પરંતુ, તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખાસ જરૂરી છે. તેમણે કહ્યું કે, દેશની સીમાઓ પર લડી રહેલા જવાનો માતાની સેવામાં શહીદ થાય છે. આ તહેવારમાં એક દીવો આપણા દેશના વીર જવાનો માટે પણ પ્રગટાવજો. 

Dussehra is also a festival of victory of patience over crises. Today, all of you are living with great restraint, celebrating festivals with modesty. Therefore, in the #COVID19 battle, we are fighting, victory is certain: PM Modi on #MannKiBaat pic.twitter.com/XIyabmvGen

— ANI (@ANI) October 25, 2020

PM મોદીએ સરદાર વલ્લભભાઈ અને મહર્ષિ વાલ્મીકીને પણ યાદ કર્યા. 31 ઓક્ટોબરે યોજાનારા ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઈન્દિરા ગાંધીને યાદ કરી આગામી તહેવારો મામટે શુભેચ્છા અને કોરોના મહામારીથી સાવધાન રહેવા અપીલ કરી. PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને યાદ કરતા કહ્યું, લોહ પુરુષની છવિની કલ્પના કરો જે રાજા રજવાડા સાથે વાત કરતા હતા અને તેમની વચ્ચે ખાસ સેન્સ ઓફ હ્યુમર હતું. સ્થિતિ કેટલી પણ ખરાબ હોય તેઓએ સેન્સ ઓફ હ્યુમરને જીવિત રાખતા હતા. 

During festivals, do remember lockdown times when we got to know those close associates of society without whom our lives would have been very difficult. Sanitisation workers,housekeepers & guards were with us in difficult times, now in festivals, we've to take them along:PM Modi pic.twitter.com/Q17wnSaNJ8

— ANI (@ANI) October 25, 2020

End plate news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: covid-19Indian ArmyLatest Newslatest news in gujaratiLatest Online Gujarati NewsLatest Online News in Gujaratiman ki baatNarendra ModiNewsAayogSardar vallabhbhai patelનરેન્દ્ર મોદીમન કી બાત
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.