Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

સરકારે કોરોના દર્દીઓ માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકા કરી જાહેર

04/07/2020
in Corona Updates, India, Latest News
home isolation news aayog

ભારતમાં કોરોનાના સ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે. હાલમાં, કોરોનાના વધતા દર્દીઓના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા હોમ આઇસોલેશન માટેની માર્ગદર્શિકા રીવાઈઝ કરવામાં આવી છે. જેમાં, કોઈ પણ જાતના લક્ષણ વિનાના પેશન્ટ્સને પણ માઈલ્ડ લક્ષણો ધરાવતા પેશન્ટ્સના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં એચઆઈવી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવી નથી.

doctor news aayog

જે દર્દીઓમાં કોરોના વાયરસ હોવા છતાં તેના લક્ષણ દેખતા નથી અથવા માત્ર ચેપનો શિકાર બન્યો હોય અથવા બનવાની સંભાવના હોય તેવા દર્દીને હોમ કવોરેન્ટાઇન કરીને સાજા થવાની છૂટ આપી શકાશે. અગાઉ કોરોનાના હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્ર અથવા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા સૂચનો કર્યા હતા. પરંતુ, હાલમાં એસિમ્પ્ટોમેટિકના લક્ષણો ધરાવતા કેસમાં વધારો થતો હોવાના કારણે આ માર્ગદર્શિકામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

doctors news aayog

ઘરે ઈલાજ કરતા દર્દીઓ પાસે આઇસોલેશનની સુવિધા હોવી જોઈએ અને સાથે જ તેના પરિવાર માટે પણ આઇસોલેશનની સુવિધા હોવી જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓ અને અન્ય બીમારીઓ જેવી કે બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ફેફસાં, કિડની તેમજ સેરેબ્રો- વેરક્યુલર જેવાં રોગની ધરાવતા દર્દીઓએ ડૉકટર્સ પાસેથી યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે. તે ઉપરાંત ઘરે સારવાર મેળવતી વ્યક્તિ સાથે કોઈ પણ એક વ્યક્તિ ૨૪ કલાક હાજર હોવી જોઈએ અને દર્દી અને ડૉકટર વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન થાય તે જરૂરી છે. દર્દીના સંભાળ રાખનાર તેમજ દર્દીના સંપર્કમાં આવનાર લોકોએ ડૉકટર્સની સલાહ મુજબ હાઇડ્રોક્સીક્લોરોક્વિન પ્રોફીલેક્સીસ દવા લેવી જોઈએ.

આ પણ વાંચો : સુરતમાં 100 કરોડના ખર્ચે ઉભી કરાશે બે કોવીડ હોસ્પિટલ, CM રૂપાણીએ કરી જાહેરાત

આ માર્ગદર્શિકા જાહેર કરવાનો ઉદ્દેશ્ય હોસ્પિટલમાં ભીડ ઓછી કરવાનો છે. જેમાં સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ હોમ કવોરેન્ટાઇન થઈને ઘરે જ સારવાર લેશે તો હોસ્પિટલના સંસાધનો બીજા ગંભીર હાલત ધરાવતા દર્દીઓને કામ લાગશે.

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona patientscorona virus indiacovid-19Government of indiaGujarati Newshome isolationhome quarantineNewsAayogOnline news
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.