Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, January 25, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

આ લાભાર્થીઓના ખાતામાં આવેલા PM કિસાન નિધિ યોજનાના પૈસા સરકાર લઇ રહી છે પાછા, આ છે કારણ

05/07/2020
in India, Latest News
INDIAN FARMER NEWS AAYOG

કોઈ પણ દેશ માટે ખેડૂતોનું કામ ખુબજ મહત્વનું હોય છે. જેના માટે મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કિમ (Pradhan mantri kisan samman Nidhi scheme) શરુ કરી હતી. આ યોજના અંતર્ગત લાખો ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. મોદી સરકારની આ યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા રહે તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. પરંતુ, તેમ છતાં ઘણા ખોટા લોકોના એકાઉન્ટમાં ગયેલા પૈસા પહોંચી ગયા હતા. ખોટા એકાઉન્ટમાં ગયેલા પૈસાને સરકાર દ્વારા પરત લેવામાં આવી રહ્યા છે. હવે, આ યોજનામાં વધુ પારદર્શિતા રાખવા માટે લાભાર્થીઓની યોગ્યતા જાણવા માટે 5 ટકા ખેડૂતોનું હાલ વેરિફિકેશન થશે. કૃષિ મંત્રાલયના કહ્યા અનુસાર, જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં આ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવશે. આ વેરિફિકેશનમાં ખેડૂત ન સાબિત થનારા લોકોના એકાઉન્ટ માંથી પૈસા પાછા લેવામાં આવશે.

આ વેરિફિકેશન માટે મંત્રાલય ઈચ્છે છે કે, રાજ્યોમાં આ સ્કીમના નોડલ અધિકારી નિયમિત રૂપથી વેરીફિકેશનની પ્રક્રિયાનીની દેખરેખ કરે. તે ઉપરાંત અન્ય કોઈ જરૂરિયાત સર્જાશે તો બહારની એજન્સીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વેરિફિકેશનમાં લાભ પ્રાપ્ત કરી ચૂકેલા લોકોની જ ચકાસની કરવામાં આવશે. સરકાર ડોક્યુમેંટમાં સમાનતા ન હોવાના કારણે 2019માં ડિસેમ્બર સુધી આઠ રાજ્યોના 1,19,743 લાભાર્થીઓના ખાતામાંથી પૈસા પરત લઈ ચુકી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ રીતે લાભાર્થીઓના પૈસા પરત લેશે સરકાર

અયોગ્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર થયેલા પૈસાને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પરત લઈ લેવામાં આવશે. બેન્ક દ્વારા આ પૈસાને અલગ એકાઉન્ટમાં રાખીને સરકારને પરત કરશે. આ પૈસાને રાજ્ય સરકાર https://bharatkosh.gov.in/ માં જમા કરાવશે. તે ઉપરાંત આગામી હફ્તા માટે અયોગ્ય લોકોના નામ હટાવી લેવામાં આવશે.

આ પણ વાંચો : કોરોનાના ઈલાજ માટે સૌથી અસરકારક દવાની ગુજરાતમાં સર્જાઈ અછત, આ કારણ ને માનવામાં આવી રહ્યું છે જવાબદાર

farmers, modi govt

આ લોકો લાભથી રહેશે વંચિત

  • ભૂતપૂર્વ અથવા વર્તમાનમાં બંધારણીય પદ ધારક, વર્તમાન- પૂર્વ મંત્રી, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદને પૈસા નહીં મળે.
  • કેન્દ્રય અથવા રાજ્ય સરકારમાં અધિકારી અને 10 હજારથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતોને લાભ નહીં મળે.
  • પ્રોફેશનલ, ડોક્ટર, એન્જીનયર, CA, વકીલ, આર્કિટેક્ટને લાભ નહીં મળે.
  • ગત નાણાકીય વર્ષમાં ઈનકમ ટેક્સનની ચુકવણી કરનાર ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.
News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: farmersfarmers schemeGovernment of indiaKisanLatest NewsNewsAayogOnline newspm kisan nidhi yojanaકિસાન સન્માન નિધિ સ્કિમખેડૂત સહાય યોજના
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.