Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, March 20, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

હૈદરાબાદ એન્કાઉન્ટરની સંસદમાં ગુંજ, ઉન્નાવ ઘટના પર વરસ્યું વિપક્ષ

06/12/2019
in India, Latest News

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેગરેપ કરી હત્યાના આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયાની સાથે જ ઉન્નાવની પીડિતાની પણ ઘટના સંસદમાં ગુંજી.

હૈદરાબાદમાં આરોપીઓ ના એન્કાઉન્ટરનો મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે એક તરફથી સમર્થન કર્યું અને ઉન્નાવની ઘટનના ને લઇ સવાલો ઉભા કર્યા. લોકસભામાં કોંગ્રેસ લીડર અધીર રંજન ચૌધરી એ કહ્યું કે એક બાજુ હૈદરાબાદ માં ગેંગરેપના આરોપીઓને પોલીસ ભાગવા પર ગોળી થી ઉડાવી દે છે અને ઉન્નાવ માં જામીન આપી દેવામાં આવે છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Adhir Ranjan Chaudhary,Congress in Lok Sabha: The Unnao victim has 95% burns, what is going on in the country? On one hand there is a Lord Ram temple being built and on the other hand Sita Maiya is being set ablaze. How are criminals feeling so emboldened? pic.twitter.com/ptXYGifLN6

— ANI (@ANI) December 6, 2019

એમણે કહ્યું, ‘એક બાજુ દેશમાં રામ મંદિર બની રહ્યું છે અને બીજી બાજુ સીતા માતા ને સળગાવવામાં આવી રહી છે. આ હાલ હિન્દુસ્તાનની વાસ્તવિકતા છે. આરોપીઓ આટલી તાકાત લાવે ક્યાંથી. આરોપીઓના જમીન પર છુટ્યાના 4 દિવસ પછી ઘટના ને અંજામ આપ્યું. આરોપીઓએ પીડિતાને આગ લગાવી દીધી. ભાગતા દોડતા મહિલાએ શરણ લીધી અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

મીનાક્ષી લેખી બોલ્યા, પોલીસ પર હથિયારો સજાવવા માટે નથી

ત્યાર પછી બોલવા માટે ઉભી થયેલી દિલ્હી બીજેપીની સાંસદ મીનાક્ષી લેખીએ હૈદરાબાદ એન્કાઉન્ટર પર કહ્યું, ‘જૈસી કરની વૈસી ભરની.’ એમણે કહ્યું કે જો આરોપીઓ આવી રીતે ભાગશે તો પછી પોલીસને હથિયારો સજાવવા માટે નથી આપવામાં આવ્યા। હૈદરાબાદમાં સમગ્ર કાનૂની પ્રક્રિયાનું પાલન થયું છે, કેટલાક લોકો આના પર અવસરવાદી રાજનીતિ કહી રહ્યા છે. મને દુઃખ થાય છે કે હું દિલ્હીમાં રાહુ છું, પરંતુ દિલ્હી સરકાર ત્રણ વર્ષ સુધી એ ફાઈલ પર બેસી રહે છે.

પોલીસે શા માટે ન કર્યો બેલનો વિરોધ

ઉન્નાવમાં ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવવાની કોશિશની ઘટના BSP સાંસદ દાનિશ અલીએ પણ ઉઠાવી. એમણે કહ્યું પોલીસે આ મામલામાં આરોપીઓની જામીનનો વિરોધ ન કર્યો હતો. એવું શા માટે કરવામાં આવ્યું.

Tags: hyderabad gangrape encounterHyderabad Rape Casehyderabad rape case accused encounterNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiparliamentUnnaoUnnao Rape CaseUPUP Police
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.