Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 18, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દેવોના દેવની પૂજા કરવા જઈ રહ્યા છો તો ક્યારેય ન કરતા આ સામગ્રીનો ઉપયોગ, થઈ શકે છે મહાદેવ તમારા પર ગુસ્સે

27/02/2022
in Latest News, રસપ્રદ વાતો, વાતો તમારા કામની
Mahedev News Aayog

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી તેમની વિશેષ પૂજા-અર્ચનાનો દિવસ છે. આ દિવસે સવારથી જ મંદિરોમાં મહાદેવના ભક્તોની કતારો જોવા મળે છે. મહાશિવરાત્રીને ઉજવણીનો દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં તેમના ભક્તો વિવિધ પ્રયત્નો કરીને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રીનો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

पूजा में शंख बजाना क्यों है जरूरी? जानिए कैसे हुई शंख की उत्पत्ति और क्या  हैं इसके लाभ? | TV9 Bharatvarsh

શંખ
અજાણતા પણ મહાદેવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરો. ન તો મહાદેવને શંખથી અભિષેક કરવામાં આવે છે અને ન તો મહાદેવની પૂજામાં શંખ વગાડવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાદેવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી, શંખ એ અસુરનું પ્રતીક માનવામાં આવે છે. શંખચૂર્ણ નારાયણના ભક્ત હોવાથી નારાયણની પૂજામાં શંખ ચોક્કસપણે વગાડવામાં આવે છે, પરંતુ મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.

शिव पूजा में केतकी का फूल (Ketki Ka Phool) क्यों वर्जित है

કેતકીના ફૂલ
મહાદેવની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ. મહાદેવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. આ ફૂલ ચઢાવવાથી મહાદેવ ક્રોધિત થઈ જાય છે. આ સિવાય મહાદેવને લાલ રંગના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.

4,623 Tulsi Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

તુલસી
તુલસી તેના આગલા જન્મમાં વૃંદા હતી. તેમના પતિનું નામ જલંધર હતું. જ્યારે જલંધરને શિવ દ્વારા મારવામાં આવ્યો હતો, ત્યારે તુલસીએ પોતાને મહાદેવની પૂજામાં સામેલ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી આજ સુધી મહાદેવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

When The Coconut Of Worship Is Spoiled, Know God Sign - जब पूजा का नारियल  निकल जाए खराब...मतलब भगवान ने दिए हैं ये संकेत - Amar Ujala Hindi News Live

નાળિયેર પાણી
મહાદેવને નારિયેળ અર્પણ કરવામાં આવે છે, પરંતુ નારિયેળ જળ ક્યારેય ચડાવવામાં આવતું નથી. આ ઉપરાંત મહાદેવની પૂજામાં ચોખાના ફાડા ચઢાવવાની પણ મનાઈ છે.

Kumkum Pictures, Kumkum Stock Photos & Images | Depositphotos®

હળદર અને કંકુ
હળદર અને કંકુનો પણ મહાદેવની પૂજામાં ઉપયોગ થતો નથી. મહાદેવ એકાંતિક છે અને તેઓ તેમના કપાળ પર ભસ્મ લગાવે છે. આ સિવાય કંકુ લાલ રંગની હોય છે. લાલ રંગને ઉત્તેજક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મહાદેવને સંહારક કહ્યા હોવાથી તેમની પૂજામાં કંકુનો ઉપયોગ પ્રતિબંધિત છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: આજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના ધર્મના સમાચારઆજના મહત્વના સમાચારઆજના મુખ્ય સમાચારકેતકીના ફૂલતુલસીદેવો કે દેવદેવોના દેવધર્મના ન્યૂઝધર્મના સમાચારધાર્મિક ન્યૂઝનાળિયેર પાણીમહાદેવહળદર અને કંકુ
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.