Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, August 8, 2022
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

નવરાત્રીના શુભ અવસરે મોદી સરકાર તરફથી ભારતને આપી સૌથી મોટી ગિફ્ટ

03/10/2019
in India, Latest News

દેશભરમાં ધામધૂમથી નવરાત્રીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ નવરાત્રીના શુભ દિવસોમાં મોદી સરકારે વૈષ્ણો દેવી જવાવાળા ભક્તો માટે એક ગિફ્ટ આપી છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી થી કટરા જવાવાળી વંદે એક્સપ્રેસને લીલો ઝંડો બતાવ્યો. જેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ટ્રેનને નવરાત્રીનું ગિફ્ટ તરીકે જણાવ્યું.

વડાપ્રધાન મોદીએ ટવિટ કર્યું કે, “જમ્મુના લોકો માટે નવરાત્રી પર વિશેષ ભેટ. અત્યાધુનિક સુવિધાઓ વાળી, ભારતમાં જ નિર્માણ થયેલી ‘વંદે ભારત એક્સપ્રેસ’ થી હવે ભક્ત માત્ર 8 કલાકમાં જ દિલ્હી થી કટરા પોહંચશે. આનાથી જમ્મુ-કાશ્મીરના પર્યટનને ફાયદો થશે, તેમજ ભક્તોની યાત્રા પણ આરામદાયક થશે. જય માતા દી! “

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

जम्मू के लोगों के लिए नवरात्रि पर विशेष भेंट। अत्याधुनिक सुविधाओं वाली, भारत में ही निर्मित ‘वंदे भारत एक्सप्रेस’ से भक्त अब सिर्फ 8 घंटे में दिल्ली से कटरा पहुंचेंगे। इससे जहां जम्मू-कश्मीर के पर्यटन को बढ़ावा मिलेगा, वहीं श्रद्धालुओं की यात्रा भी आरामदायक होगी। जय माता दी! pic.twitter.com/hf0X6sA5Xj

— Narendra Modi (@narendramodi) October 3, 2019

એની સાથે જ વડાપ્રધાન મોદીએ ટવિટ કરીને ટ્રેનની સુવિધાઓ અને ટિકિટ ભાડાંના વિશે કહ્યું. PM દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્ડમાં દિલ્હી થી કટરા જવાનું ઓછામાં ઓછા 1630 રૂ. અને વધારેમાં વધારે રૂ. 3014 રહેશે.

PM મોદીએ જણાવેલી વંદે ભારતની સુવિધાઓ :

  • દેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ
  • સીસીટીવી ની સગવડ
  • GPS ની સગવડ
  • વાઈ-ફાઈ ની સગવડ
  • બાયો-ટોયલેટની સગવડ
  • મેક ઈન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી નિર્માણ

દિલ્હી થી કટરા જવાવાળી આ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આ ટ્રેન દિલ્હી થી સવારે 6 વાગ્યા અને કટરા 2 વાગ્યે પોંહચશે. બપોરે 3 વાગે ફરીથી જશે અને રાત્રે 11 વાગે દિલ્હી પોંહચશે. પહેલા આ મુસાફરી માટે 12 કલાકનો સમય લાગતો હતો. પરંતુ હવે માત્ર 8 કલાકનો સમય લાગશે એટલે કે મુસાફરોનો ચાર કલાકનો સમય બચશે.

Tags: amit shahGujarati NewsJammu-KashmirModi GovernmentNarendra ModiNavaratriNews aayognews in gujaratiVaishnoDeviVande Bharat
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.