Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

લોકડાઉનમાં આટલા ટકા ભારતીયો Depressionનો બન્યા શિકાર, સર્વેમાં થયો ખુલાસો

29/07/2020
in Corona Updates, India, Latest News
lockdown news aayog

ફક્ત ભારતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે લોકોના જીવનમાં ઘણા બદલાવો આવ્યા છે. ભારતમાં કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે ભારતીય લોકોમાં તણાવ, હતાશાની સમસ્યામાં વધારો થયો છે. હાલના અધ્યન અનુસાર, લગભગ 43 % ભારતીયો હતાશાનો શિકાર છે.

જેમાં, સ્માર્ટ ટેકનીકથી લૈસ જીઓબ્યૂઆઇઆઇનો સર્વે કોરોના વાયરસની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લગભગ 10 હજાર ભારતીયો પર કરવામાં આવ્યો. આ સર્વેના અનુસાર, 26 % પ્રતિસ્પર્ધીઓએ જણાવ્યું કે તે હળવી હતાશાથી ગ્રસ્ત છે. જ્યારે 11 % પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર્યું કે તે ગંભીર રીતે હતાશાથી ગ્રસ્ત છે. જયારે, 6 % પ્રતિસ્પર્ધીઓએ કંઇ ન હોવાનું જણાવ્યું.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : કોરોનાના કારણે સર્જાયો મહા ભૂખમરો, દર મહિને 1-2 હજાર નહિ, આટલા બાળકો ગુમાવી રહ્યા છે જીવ

આ સર્વે અનુસાર, લોકડાઉનમાં નાગરિકોના માનસિક સ્વાસ્થયને ખરાબ અસર થઇ છે. જેમાં, નોકરીમાંથી છુટા થવું, સ્વાસ્થય સંબંધી ભય વગેરેના કારણે તણાવમાં વધારો થયો છે. આ સર્વે અનુસાર, વધુ તણાવ હતાશાનું રૂપ લે છે. ભારતમાં લોકડાઉનના કારણે લોકોની જીવનશૈલી પર અચાનક બદલાવ આવવાના કારણે 43 % ભારતીયોને હતાશાનું પ્રમાણ વધ્યું છે. જેમાંથી તેઓ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સર્વેના પરિણામ સુધી પહોંચવા માટે અધ્યનકર્તાઓએ દર્દીને કેટલાક સવાલો પુછ્યા હતા જેના દ્વારા આ પરિમાણો સામે આવ્યા હતા.

આ સર્વેમાં ભાગ લેનારા લોકોના ભોજન, દિનચર્યા, ઊંઘનો સમય, ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતાની પણ જાણકારી મેળવવામાં આવી હતી. GOQIIના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી વિશાલ ગોંદલે કહ્યું કે, આ સર્વે દ્વારા જાણ્યું કે, લોકડાઉનમાં દેશના લોકોની માનસિક સ્વાસ્થય સંબંધી સમસ્યાની સંખ્યામાં મોટો વધારો થયો છે. જેમાં, લોકોને ઊંઘ ન આવવી, કામમાં રુચિ ન લાગવી, ભૂખ ન લાગવી અને થાકનો અનુભવ થાય છે. આ સર્વવે અનુસાર, 59 % ભારતીયોએ કહ્યું કે તેમને કામ કરવામાં આનંદ આવે છે. 38 % લોકોએ કહ્યું કે કામમાં થોડા દિવસ જ સારું લાગ્યું, જયારે, અડધાથી વધુ લોકોએ કહ્યું કે તે ભાવનાથી ગ્રસ્ત છે અને 12 % લોકોએ કહ્યું કે બેચેની માટેના લક્ષણો રોજ અનુભવે છે.

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Coronaviruscovid 19covid 19 effectDepressionGujarati NewsIndiaLatest Newslockdownmental healthNewsAayogOnline newsલોકડાઉનની સાઈડ ઈફેક્ટહતાશા
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.