Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, March 24, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દેશનું એકમાત્ર અંબાજીનું મંદિર જ્યાં પશુ-પક્ષીની બલી રોકવા શ્રીફળ વધેરવાની પ્રથા

04/10/2019
in Gujarat, Latest News, રસપ્રદ વાતો

નવરાત્રીમાં માતાજીની આરાધના માટે શ્રી ફળ વધેરવાનું ખુબ મહત્વ છે. દેશના મોટા ભાગના મંદિરોમાં છોલેલા શ્રીફળ ચઢાવવામાં આવે છે મંદિરોમાં શ્રીફળ વધેરવા માટે મશીન કે લોખંડની વસ્તુનો ઉપયોગ થાય છે પરંતુ સુરતના 400 વર્ષ કરતા વધુ પૌરાણિક મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડામાંથી બનાવેલ ગદા જેવું સાધન જેને મોગરી કહેવાય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

શા માટે શ્રીફળ ચઢાવવાની પ્રથા

શ્રી ફળ વધેરવાની આ પ્રથાનો અમલ ચોથી પેઢી પણ કરી છે. વર્ષો પહેલા લોકો પોતાની માનતા પુરી થાય એટલે મરઘાં કે અન્ય પશુની બલીની બાધા લેતા હતા અને તેની બલી ચઢાવતા હતા. જીવદયાના કારણે પશુ-પક્ષીની બલી ચઢવવાને બદલે શ્રીફળ ચઢાવવાની પ્રથા શરું કરી હતી.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

નવરાત્રીમાં શ્રીફળ વધેરવાની સંખ્યા સૌથી વધુ થઇ જાય છે રોજ હજારોની સંખ્યામાં લોકો શ્રીફળ લાવે છે. આ શ્રીફળ વધેરી ભક્તોને પ્રસાદ રૂપે વેચી દેવામાં આવે છે. શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડાની મોગરી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરનારા ટ્રેઇનડ લોકોને પણ રાખવામાં આવે છે

નવરાત્રીમાં શ્રીફળ વધેરવાનું ખાસ મહત્વ


નવરાત્રીમાં લોકો મંદિરે શ્રી ફળ વધેરવા જાય છે, સુરતના કોટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં 365 દિવસ ભક્તો દ્વારા શ્રી ફળ ચઢાવવામાં આવે છે પરંતુ નવરાત્રીમાં આ મંદિરમાં શ્રીફળ વધેરવા કે રમતા મુકવાની બધા પુરી કરનારાઓની સંખ્યામાં ઘણો વધારો થાય છે. બીજી તરફ શ્રીફળ વેચનારાઓને રોજીરોટી પણ મળી જાય છે નવરાત્રીમાં ભક્તોનો ઘસારો વધુ થતો હોવાથી આ દિવસ દરમિયાન શ્રીફળ વધેરનારાઓને ખાસ બોલાવવામાં આવે છે

અંબાજી મંદિરે આખા શ્રી ફળ વધેરવા માટે લાકડાની મોગરીનો ઉપયોગ થતો હોવાની વાત દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ મંદિરે આવીને માતાજીના દર્શન કરી મોગરીના એક ઘા થી શ્રીફળના બે કટકા થતા જોઈ આશ્ચર્ય પામી ગયા હતા.

Tags: GujaratGujarati NewsMataji mandirNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiShree falSurat
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.