Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, January 28, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

જાણો, પૌરાણિક અને પવિત્ર અયોધ્યા નગરી સાથે જોડાયેલા રોચક તથ્યો, જેનાથી તમે નહિ હશો અવગત

06/08/2020
in India, Latest News
ayodhya news aayog

આજે વર્ષોના લાંબા વિવાદ બાદ અયોધ્યામાં ભૂમિ પૂજન થયું છે. ભગવાન રામની નગરી અયોધ્યા રામ ઉપરાંત હજારો મહાપુરુષોની કર્મભૂમિ રહી છે. જેથી આ પવિત્ર ભૂમિ હિન્દૂઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જાણીએ અયોધ્યા સાથે સંકળાયેલા કેટલાક રોચક તથ્યો…

ayodhya news aayog

હિન્દુઓની પૌરાણિક માન્યતાઓ અનુસાર, અયોધ્યા નગરી પવિત્ર સપ્તપુરિયોમાંથી એક છે. જેમાં અયોધ્યા ઉપરાંત મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિક (ઉજ્જેયિની) અને દ્વારકાનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, અયોધ્યા નગરી ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર પર વસી છે. અયોધ્યા પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન છે. જેના પુરતા પુરાવા પણ છે. રિસર્ચ અનુસાર, ભગવાન રામનો જન્મ 5114 ઈસ્વી પૂર્વે થયો હતો. ચૈત્ર મહિનાની નવમી તીથીને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

ayodhya news aayog

ધાર્મિક કથાઓમાં જાણવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુએ પોતાના રામ અવતાર માટે ભૂમિ પસંદ કરવા માટે બ્રહ્મા, મનુ, વિશ્વકર્મા અને મહર્ષિ વશિષ્ઠને મોકલ્યા હતા. જેમાં, મહર્ષિ વશિષ્ઠ દ્વારા સરયુ નદીના તટે અયોધ્યાની પસંદગી કરવામાં આવી અને જેનું દેવશિલ્પી વિશ્વકર્માએ નિર્માણ કર્યું.

ayodhya news aayog

તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, સૂર્યના પુત્ર વૈવસ્વત મનુ મહારાજે અયોધ્યાની સ્થાપના કરી હતી. જેમાં રાજા દશરથ અયોધ્યાના 63માં શાસક હતા. પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે, અયોધ્યાનું ક્ષેત્રફળ 96 વર્ગ માઈલ હતું. ઋષિ વાલ્મિકી રામાયણના 5માં અધ્યાયમાં અયોધ્યાનું વર્ણન કર્યું છે. તે ઉપરાંત, અથર્વ વેદમાં પણ અયોધ્યાનો ઉલ્લેખ મળે છે. તેમજ જૈન ધર્મના મત મુજબ, અયોધ્યામાં પાંચ તિર્થંકરોનો જન્મ થયો હતો.

આ પણ વાંચો :શા માટે PM મોદીએ રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનું વૃક્ષ લગાવામાં આવ્યું ?, જાણો તેનું ઐતિહાસિક મહત્વ

ભગવાન રામના નિધન બાદ અયોધ્યા નગરી વિરાન બની ગઈ હતી. ત્યારબાદ ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યા નગરીને પુન: વસાવી હતી. સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી અયોધ્યાનું અસ્તિત્વ યથાવત રહ્યું. તેમજ પૌરાણિક માહિતી અનુસાર, મહાભારતના યુદ્ધ બાદ ફરી અયોધ્યા વીરાન બની ગઈ હતી.

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Ayodhyaayodhya ram temple bhoomi pujanfactsfacts about ayodhyaGujarati NewsLatest NewsNewsAayogOnline newsRam janmbhumiram mandir ayodhyaઅયોધ્યારામ મંદિરરામ મંદિર અયોધ્યારામ મંદિર ભુમિ પુજન
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.