Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ભારતમાં કોરોના કટોકટી ગંભીર જ છે, સરકાર લોકોને ‘ભ્રમ’માં ન રાખે

26/09/2020
in Corona Updates, India, Latest News
CORONA VIRUS NEWS AAYOG

કોરોનાને હરાવી દેશુ અને સબ સલામત જેવા નારા સામે મેડીકલ જર્નલ લાન્સેટની ચેતવણી: આઈસીએમઆર સહિતના વિજ્ઞાન સંગઠનો, નિષ્ણાંતો અને મીડીયા દબાણ હેઠળ છે: વૈજ્ઞાનિક પુરાવા, નિષ્ણાંતોની સલાહનો આદર કરો: કોવિડ કેસો- મૃત્યુદરના ડેટા સામે સવાલ કર્યા.

corona news aayog

વિખ્યાત મેડીકલ જર્નલ ‘ધ લેન્સેટ’ એ જણાવ્યું છે કે સરકાર ભારતમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે વધુ પડતો આશાવાદ ફેલાવાઈ રહી છે. સામયિકે લોકોને ખોટી આશા નહીં બંધાવવા દેશના નેતાઓને અનુરોધ કર્યો છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સંપાદકીયમાં જર્નલે ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) વૈજ્ઞાનિક પુરાવાથી ભટકી ગઈ એ મામલે ચિંતા વ્યક્ત કરી દેશમાં સળગતી કોરોના વાયરસ કટોકટી વચ્ચે અવાસ્તવિક દાવાઓ કરવા સામે ચેતવણી આપી છે.

corona death news aayog

સેન્સટએ જણાવ્યું હતું કે કોવિડ 19 મહામારીની સ્થિતિ મામલે નકારાત્મક અહેવાલો ન આપવાથી વાસ્તવિકતા છુપાઈ જશે, પણ એ કારણે લોકો પણ આરોગ્ય કટોકટીને ગંભીરતાથી નહીં લે અને સરવાળે જાહેર આરોગ્ય પગલાને અવળી અસર પડશે.

જર્નલે જણાવ્યું હતું કે અવાસ્તવિક દેખાવો કર્યા રાખવાની અથવા પ્રામાણીકપણે નેગેટીવ ન્યુઝ આપવામાં નિષ્ફળતાથી લોકો અને હેલ્થકેર પ્રોફેશનલ્સમાં અનિશ્ચિતતા સર્જાશે અને લોકોને પ્રતિકારાત્મક પગલાં લેતાં નિરુત્સાહીત કરશે અથવા જાહેર આરોગ્યના સંદેશા ગંભીરતાથી લેવાનું રાખશે. નિષ્ણાંતો જે કહી રહ્યા છે તેના પર ધ્યાન આપવા દેશના નેતાઓને અનુરોધ કરતાં જર્નલે જણાવ્યું હતું કે ભારતમાં મેડીસીન, જાહેર આરોગ્ય રીસર્ચ અને મેન્યુફેકચરીંગમાં દેશને કોવિડ 19 મહામારીમાંથી બહાર કાઢવા ક્ષમતા છે.

આ સકારાત્મક ગુણોનો લાભ લેવા દેશના નેતાઓએ વૈજ્ઞાનિક પુરાવા, એકસપર્ટ કોમેન્ટ્રી અને શૈક્ષણિક સ્વાતંત્ર્યનો આદર કરવો જોઈએ અને ખોટો આશાવાદ આપવો ન જોઈએ. સંપાદકીયમાં વહેલું લોકડાઉન લાવવાના મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરાઈ છે, પણ સામાન્ય સૂર દેશમાં ડેટા કવોલિટી બાબતે સવાલો કરવા સાથે ટીકાત્મક છે.

ભારતમાં કોરોના વાયરસ કટોકટી વિષે નકારાત્મક અહેવાલો ન આવવા વડાપ્રધાન મોદીએ મીડીયાને જણાવ્યું એનો દાખલો આપી મેડીકલ જર્નલે કહ્યું છે કે નેશનલ લોકડાઉન જાહેર કરતા પહેલાં મોદીએ ભારતના સૌથી મોટા મીડીયા સંગઠનોના માલિકો અને તંગીઓને જણાવ્યું હતું કે સંશયવાદ, નકારાત્મકતા અને અફવા ફેલાતા રોકવા પણ જરૂરી છે.

લેન્સેટએ જણાવ્યું હતું કે કોરોના કટોકટી બાબતે આશાવાદ ઉભો કરવા વૈજ્ઞાનિક સંગઠનો પણ દબાણ અનુભવી રહ્યા છે. કોવિડની શરૂઆતથી મેલેરીયા વિરોધી દવા હાઈડ્રોકસીકલોરોકવીનના ઉપયોગના આગ્રહ સહીત આઈસીએમઆરની ભૂમિકા વિષે પણ સવાલ કર્યો છે.

15 ઓગષ્ટ સુધીમાં રિલીઝ કરવા ઘરેલું વેકસીન કેન્ડીડેટ કોવાકસીનની હ્યુમન ટ્રાયલ ઝડપી બનાવવા આઈસીએમઆરના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવે વિવાદાસ્પદ નિર્ણય કર્યો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લેન્સેટએ અન્ય રાષ્ટ્રો કરવા કોવિડ 19થી ઓછા મૃત્યુ થયા હોવાના સરકારના દાવાને પડકારી જણાવ્યું હતું કે વર્લ્ડ રિપોર્ટમાં વિગત અપાઈ છે તેમ ખાસ કરીને કેસ ફેટાલીટી રેટને ઓછો આંકમાં ડેટાની પારદર્શિતાના દાવાને પડકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 1.8%નો મૃત્યુદર બનાવ્યો છે, અને એ અન્ય દેશો કરતાં ઓછો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ આ આંકડા સરખાવવા યોગ્ય છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : કોરોના વિસ્ફોટ : એક દિવસમાં નોંધાયા 300 કેસ, સુરત ગ્રામ્યના આંકડાએ તંત્રની વધારી ચિંંતા

દરમિયાન જર્નલે ચેતવણી આપી છે કે આક્રમક પગલા છતાં ભારતમાં કેસો ઝડપથી વધી રહ્યા હોઈ, ભારતની કટોકટી હજુ પુરી થઈ નથી. જાહેર આરોગ્યના પગલાનો ઉપયોગ અને તેને વળગી રહેવામાં નહીં આવે તો મૃત્યુ અને માંદગીનો મોટો બોજ આવી રહ્યો છે.

End plate news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona updatecovid-19Gujarati Newsicmrindia fight coronalatest news in gujaratiNewsAayogOnline newsઆઇસીએમઆરકોરોના વાયરસકોવિડ-19ગુજરાતી સમાચાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.