ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક ‘ભાઈબીજ’ નો તહેવાર આજે એટલે 29 ઓક્ટોબરે છે. આજના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં બહેનો ભાઈઓને તિલક કરીને આરતી ઉતારે છે. તિલક કર્યા પહેલા બહેનો રુમાં બેસન લગાવીને લાંબી આયુ માટેની પ્રાર્થના કરે છે.
ભાઈને તિલક કરવાનું શુભ મુહર્ત સવારે 06:26 થી 05:34
એવી માન્યતા છે કે રુમાં બેસનની માળા જેટલી લાંબી હશે એટલી જ ભાઈની ઉંમર લાંબી હશે. ટોટકા કાપવા માટે પણ બહેનો ભાઈઓને શ્રાપ આપે છે અને પછી જીબ ઉપર ભટકટઇયાના કાંટા ચુભાવે છે. આ દરમિયાન મહિલાઓ એકબીજાને લોક કથાઓ પણ સંભળાવે છે. શાસ્ત્રોમાં ભાઈબીજ સાથે સંકળાયેલી કથાના વર્ણનમાં નારી સન્માનના રૂપમાં કરવામાં આવી છે.
પરંપરાનું નિર્વાહન કરતા ભાઈઓ પોતાની બહેનોના ઘરે જાઈ છે. તિલકની રસમ બાદ બહેનના હાથે રાંધેલું ભોજન ગ્રહણ કરે છે. પોતાની સામર્થ્ય અનુસાર દ્રવ્ય, વસ્ત્ર, મિષ્ઠાન વગેરે ભેટ કરીને બહેનોનું સન્માન કરવું જોઈએ. આ પરંપરાનું આજે પણ લોકો ખુબ જ સન્માન કરે છે.
