Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, March 17, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દિવાળી પર દીવા પ્રગટાવવા પહેલાં જાણો દરેક દીવાના મહત્વ

02/11/2021
in રસપ્રદ વાતો

YOU MAY ALSO LIKE

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

દિવાળી દીવડાઓ નો તહેવાર છે. આ દિવસે લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતાના ઘરને દીવાની રોશનીથી સજાવે છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં સળગાવાતા દઉ અસર રેક દીવડાનું અલગ મહત્વ અને અર્થ છે શું તમે જાણો છો ઘરના કયા ખૂણામાં રાખવામાં આવતા દીવડા ઓનું તમારા જીવનમાં શું અસર થાય છે. ધાર્મિક માનતાઓ અનુસાર ચાલો જાણીયે ધનતેરસથી લઈને દિવાળી સુધી ઘરમાં કેટલા દિવા સળગાવવા જોઈએ અને દરેક દીવડાનું શું થાય છે અર્થ.

પહેલો દીવો – ધનતેરસના દિવસે જે ઘરોમાં યમરાજ ના નીમીત્તે દીપદાન કરવા માં આવે છે. ત્યાં અકાળ મૃત્યુ થવાનો ભય રહેતો નથી.જેના માટે ધનતેરસના દિવસે રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર અને ઘરની અંદર 13 દિવા સળગાવવા જોઈએ. પરંતુ યાદ રાખો કે યમ ના નામનો દીવો ઘરના બધા સભ્યો આવ્યા પછી સૂતી વેળાએ સળગાવવો જોઈએ. તેના સિવાય યમ ના દીવાને સળગાવવા હંમેશા જુના દીવડાનો જ ઉપયોગ કરવો જોઈએ। જેમાં સરસોનું તેલ નાખી ઘરની બહાર દક્ષિણની બાજુ મોં કરી કચરાના ઢગલા પાસે મૂકી દેવામાં આવે છે.

બીજો દીવો – બીજો દીવો દિવાળી ની રાત્રે ઘર અને એની આજુબાજુ ની જગ્યા પર સળગાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીની રાતે દેવાલયમાં ગાય ના દૂધ થી બનેલ ઘી નો દીવડો સળગાવવાથી જલ્દીથી કર્મથી મુક્તિ મળી જાય છે.

ત્રીજો દીવડો – દિવાળીને રાત્રે એક દીવડો લક્ષ્મી પૂજા દરમિયાન સળગાવવો જોઈએ.

ચોથો દીવડો – દિવાળીના દિવસે ચોથો દીવો તુલસી પાસે સળગાવવો જોઈએ

પાંચમો દીવડો – દિવાળીના દિવસે એક દીવડો ઘરના દરવાજાની બાર સળગાવવું જોઈએ.

છઠ્ઠો દીવડો – દિવાળીના દિવસે એક દીવો પીપળાના ઝાડની નીચે પણ મુકવો જોઈએ.

સાતમો દીવડો – દિવાળીના દિવસે આ દીવડો ઘરની પાસે બનેલા કોઈ પણ મંદિરે સળગાવીને મુકવો જોઈએ

આઠમો દીવડો – આ દીવડો ઘરમાં કચરો મુકવાના સ્થાન પણ સળગાવીને મુકવો જોઈએ.

નવમો દીવડો – આ દીવડો ઘરના બાથરૂમમાં સળગાવીને મુકવો જોઈએ.

દસમો દીવડો – આ દીવડો ઘરની અગાસી ની ટોચ પર મુકવો જોઈએ.

અગિયારમો દીવડો – આ દીવડો ઘરની બારી પાસે મુકવો જોઈએ.

બારમો દીવડો – ઘરની અગાસી પર મુકવો જોઈએ.

તેરમો દીવડો – ઘરની પાસે બનેલા કોઈ પણ ચોરા પર મુકવો જોઈએ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: Diwali 2021Diwali CelebrationDiwali lambsDiwali SpecialNews aayogNews Aayog Suratnews gujaratinews in gujaratiNews online in Gujaratiઆજના મુખ્ય સમાચારદિવાળીદિવાળી તહેવારદિવાળીના દીવાદિવાળીની ઉજવણી
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.