Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, January 28, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

ભારતમાં લોકડાઉનની અલગ અલગ વર્ગોની આવક પર શું થઇ અસર ?, જાણો સર્વેના આંકડાઓ દ્વારા…

07/08/2020
in Corona Updates, India, Latest News
lockdown news aayog

ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. દેશમાં કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે તમામ નોકરી ધંધા બંધ હોવાના કારણે દરેક વર્ગને તેની અસર થઇ હતી. પરંતુ, સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગને થયો છે. આ અંગે CMIEના સર્વે અનુસાર ગતવર્ષની તુલનામાં આ વર્ષે મધ્યમ વર્ગને ભારે નુકશાન થયું છે. આર્થિક રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીના (CMIE) એક સર્વેના રિઝલ્ટ અનુસાર, એપ્રિલથી જૂન મહિના દરમિયાન મધ્યમ વર્ગની આવકમાં ભારે નુકશાન જોવા મળ્યું છે.

lockdown effects news aayog

માસિક 4 હજારની આવક ધરાવતો વર્ગ

સર્વેમાં આ વર્ષની આવકને ગત વર્ષની આવક સાથે તુલના કરવામાં આવી છે. આ સર્વે અનુસાર, માસિક ચાર હજાર રૂપિયાથી પણ ઓછી હતી તેમની આવક સ્થિર રહી છે. જયારે, જે લોકોની માસિક આવક 6 હજાર રૂપિયા હતી તેમની આવકમાં એક ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષમાં આ વધારો 14 % હતો.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

5 લાખવાર્ષિક આવક ધરાવતો વર્ગ

વર્ષ 2019માં પાંચ લાખ રૂપિયા વાર્ષિક આવક અથવા તેનાથી વધારે આવક ધરાવતા અડધાથી વધારે લોકોની કમાણીમાં વૃદ્ધિ થઇ હતી. જો કે, આ વર્ષે લોકડાઉનના કારણે આ વર્ષે તેમની આવકમાં 15 %નો ઘટાડો થયો છે. તેમજ 10 લાખ કે તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવતા વર્ગની આવકમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : સુરતમાં ફ્રીમાં કરવામાં આવતા કોરોના રેપીડ ટેસ્ટના ઉઘરાવી રહ્યા છે પૈસા, SMC કમિશ્નરે લીધો આ નિર્ણય

ઉચ્ચ આવક ધરાવતો વર્ગ

ભારતમાં 18થી 24 લાખની વાર્ષિક આવક ધરાવતો વર્ગની આવકમાં કોઈ વધારો થયો નથી. જયારે, ગત વર્ષે તેમની આવકમાં 65 % નો વધારો નોંધાયો હતો. ભારતમાં જેમની આવક વાર્ષિક 36 લાખથી વધારે છે તેમની આવકમાં વધારો નોંધાયો છે. પરંતુ, થોડી ઘણી અસર પણ આ વર્ગને પડી છે. ભારતમાં લોકડાઉનમાં સર્જાયેલી આર્થિક તંગીના કારણે EPFOના 13 % ખાતાધારકોએ પોતાના નાણા કાઢી લીધા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona viruscovid 19Gujarati Newsincome taxLatest NewsLockdown EffectMiddle ClassNewsAayogOnline news
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.