Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

નાસાનું નવું ‘શિવ જ્ઞાન’ પૃથ્વીનું પ્રથમ DNA અને શિવનું છે ક્નેક્શન

21/02/2020
in Latest News, રસપ્રદ વાતો
SHIV. News aayog

વિજ્ઞાન પણ ઘણીવાર માને છે કે, ભગવાન છે. ભગવાન શિવની વાત આવે ત્યારે US ની સ્પેસ એજન્સી નાસા પણ તેની શક્તિ અને ઉપસ્થિતિનો ઇનકાર કરતી નથી. નાસાના હબલ ટેલિસ્કોપથી લેવામાં આવેલી તસવીરોમાં લોકોએ ઘણી વાર ભગવાન શિવને જોયા છે. સ્વિટ્ઝર્લન્ડમાં વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળાની બહાર ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ વાતો કેટલી સત્ય છે તે જાણી શકાયું નથી. પરંતુ વિજ્ઞાન ઘણીવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ જોવા મળ્યું છે.

shiv temple. news aayog

US સ્પેસ એજન્સી નાસાની ન્યુક્લિયર સ્પેક્ટ્રોસ્કોપિક ટેલિસ્કોપ એરે (NuSTAR) એ 2014 માં એક નિહારિકાનો ફોટો લીધો. તેને ‘હેન્ડ ઓફ ગોડ’ નામ આપવામાં આવ્યું હતું. ભગવાનનો હાથ જેવો દેખાતો આ નિહારિકા, પૃથ્વીથી 17 હજાર પ્રકાશ વર્ષ દૂર છે. વિજ્ઞાનની ભાષામાં તેને પલ્સર વિન્ડ નિહારિકા કહેવામાં આવે છે. પરંતુ લોકો તેને ભગવાન શિવનો હાથ માનતા હતા.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

lord shiv , News Aayog

2017 માં, નાસાના હબલ ટેલિસ્કોપમાં અવકાશમાં વિવિધ કદના વાદળોના સમૂહ જોવા મળ્યાં હતા. તે ત્રિશૂળ જેવું દેખાતું હતું. તે સમયે પણ નાસાની આ તસવીર ભગવાન શિવનું ત્રિશૂળ ગણાવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

2010 માં, નાસાના હબલ ટેલિસ્કોપમાં પૃથ્વીથી 7500 પ્રકાશ વર્ષ દૂર વાયુઓનો એક ગોળો જોવા મળ્યો. આ ગોળાનું નામ હતું – કૈરીના નેબ્યુલા. તે નવા તારાઓની રચનામાંથી નીકળતા વાયુઓને કારણે બન્યું છે. પરંતુ તેમાં લોકોને જટાધારી શિવનું ચિત્ર દેખાયું. આ તસવીર આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રી 2020 : શિવરાત્રીમાં આ સમય છે શિવજીની પૂજા માટે શુભ

નાસાએ એક અધ્યયનમાં જણાવ્યું હતું કે, પૃથ્વી પરનું પ્રથમ DNA શિવલિંગથી આવ્યું છે. આ શિવલિંગ ઉલ્કાની સાથે પૃથ્વી પર આવ્યું હતું. ઓગસ્ટ 2011 માં અલાસ્કામાં ઉલ્કાના પટ્ટા પડ્યા હતા. જ્યારે નાસાના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, DNA પ્રથમ વખત શિવલિંગ દ્વારા પૃથ્વી પર આવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી લેબોરેટરી CERN ની બહાર નટરાજની મૂર્તિ મૂકવામાં આવી છે. જે જીવનનો સ્રોત બતાવે છે. CERN ના વૈજ્ઞાનિક માને છે કે, તેઓ જે પ્રયોગ કરી રહ્યા છે તે ભગવાન શિવની સંહારના સિદ્ધાંત પર આધારિત છે. એટલે કે પહેલા સંહાર કરો પછી સર્જન કરો. તેથી જ CERN પ્રયોગશાળાની બહાર ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

નાસાના પ્રોજેક્ટનું નામ પણ ભગવાન શિવ છે. તે પર્યાવરણ અને અવકાશમાં હાજર અત્યંત નાના માઇક્રોસ્કોપિક કણોના ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: hindu religionlatest news in gujaratiLatest Online Gujarati NewsMahashivaratri Puja Vidhimahashivrati muhurat 2020NASANewsAayogonline news gujarati liveOnline News in Gujaratispace agency
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.