Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, August 6, 2022
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

AMCનો કુતરાના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તંત્ર ઉપર પસ્તાળ પાડી

02/10/2021
in Gujarat, Latest News

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અમદાવાદ શહેરમાં રખડતા પશુઓ તેમજ કૂતરાઓથી લોકો ભયભીત થઈ રહ્યા હોવાના મુદ્દે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તંત્ર ઉપર પસ્તાળ પાડી શું કામગીરી કરવામાં આવી એ અંગેની વિગતો માંગી હતી. શહેરમાં છ મહિનામાં કૂતરા પકડવા માટે વિવિધ વિસ્તારોમાંથી 1383 ફરિયાદો મળી હોવાનો તંત્રે સ્વીકાર કર્યો હતો.ઉપરાંત રખડતા ઢોર પકડવા 1061 ફરિયાદો મળી હતી.૩૦૮ કીસ્સામાં તંત્રે પોલીસ ફરિયાદ કરી છે.આ અંગે મળતી માહિતી મુજબ,હાઈકોર્ટના ઠપકા બાદ પણ અમદાવાદમાં રખડતા કૂતરા અને ઢોરોના વધી રહેલા ત્રાસની ઘટનાઓ વધી રહી હોવા બાબતમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોએ ચિંતા વ્યકત કરી હતી.

ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના દાવા પ્રમાણે,આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવેલા 10 હજાર 629 કૂતરાઓનું વિવિધ એજન્સીઓ દ્વારા ખસીકરણ કરવામાં આવ્યુ છે. શહેરભરમાંથી છ મહિનામાં 1383 જેટલી ફરિયાદો કૂતરા પકડવા તંત્રને મળી હતી.આ ઉપરાંત રખડતા ઢોરોની મળેલી 1061 ફરિયાદ મળી છે.કુલ 4693 ઢોર પકડી એ પૈકી ત્રણ હજાર ઢોરને પાંજરા પોળમાં મોકલવામાં આવ્યા હતા.

ABC ડોગ રૂલ્સ 2001ના નિયમ મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી કૂતરાઓના ખસીકરણની કામગીરી કરાવવામાં આવી રહી છે. આ સમય દરમિયાન 2 લાખ 69 હજાર 500 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં જેટલી ગતિએ કૂતરાઓને અન્ય સ્થળે ખસેડવામાં આવે છે એની સામે વર્ષમાં કૂતરાઓમાં બે વખત બ્રિડીંગ પ્રક્રિયા થતી હોવાથી આ સમયમાં તે પાંચથી છ બચ્ચાને જન્મ આપે છે. આ પૈકી 50 ટકા બચ્ચા જીવીત રહે છે. સામાન્ય રીતે જોઈએ તો એક કૂતરાનું આયુષ્ય સરેરાશ આઠથી દસ વર્ષનું હોય છે.

અમદાવાદમાં વર્ષ-2019 જુન સુધીના સમયમાં કૂતરાઓની કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, શહેરમાં 1 લાખ 49 હજાર 341 કૂતરા નોંધાયા હતા. જે પૈકી 1 લાખ 2 હજાર 300 કૂતરાઓનું ખસીકરણ થઈ ગયુ છે. આમ કૂતરાની કુલ સંખ્યાને ધ્યાનમાં લેતા 35 ટકા કૂતરાનુ ખસીકરણ કરવાની પ્રક્રીયા બાકી રહે છે. બીજી તરફ તેમની પ્રજનન પ્રક્રીયાને ધ્યાનમાં લેતા દર વર્ષે સાતથી આઠ હજાર કૂતરાની સંખ્યા વધતી રહે છે. સ્ટેન્ડીંગ કમિટીમાં મુકવામાં આવેલી કૂતરાના ખસીકરણ માટેની દરખાસ્તમાં પ્રતિ નંગ રૂપિયા 930 ચૂકવવાની મંજુરી માંગવામાં આવી છે. જેમાં કૂતરાના ખસીકરણ ઉપરાંત તેને ચાર દિવસ રાખવા તથા તેના ખોરાક સહીતની બાબતનો સમાવેશ થાય છે. બીજા વર્ષે આ ભાવમાં પાંચ ટકાનો વધારો અપાશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: News AayagNews aayogNews Aayog GujaratiNews Aayog Suratnews gujaratinews in gujaratiNews of SuratNews online in GujaratiNewsAayogઅમદાવા મહાનગર પાલિકાઅમદાવાદ કોર્પોરેશનઅમદાવાદના સમાચારઆજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મુખ્ય સમાચારઆજના સમાચારકરોડોના ખર્ચોકુતરાઓનું ખસીકરણ
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.