Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, March 21, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

હવે ફેસબૂક ‘આધાર’ સાથે લિંક હોવું જોઈએ, અફવા કે હકીકત?

26/09/2019
in India, Latest News

ફેસબુકને આધાર સાથે લિંક કરવાની વાત બે દિવસથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે ત્યારે શું ખરેખર સુપ્રીમ કોર્ટે ફેસબુકને આધાર સાથે લિંક કરવાની વાત કહી છે? ત્યારે જાણીએ શું છે આ વાતની હકીકત.

યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ જણાવ્યું કે સોશિયલ મીડિયા સાથે આધાર લિંક કરાવા માટે સરકારને નવો કાયદો બનાવો પડશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) ના જવાબમાં UIDAI એ જણાવ્યું આધાર એક્ટનો ઉપયોગ ફક્ત સરકારી સ્કીમ અને સબસિડીના ડોક્યુમેન્ટની ઓળખ માટે જ થઇ શકે છે. ત્યાર પછી જો આધારને સોશિયલ મીડિયા સાથે લિંક કરાવું હોય તો નવો કાયદો આના માટે લાવવો પડશે.

સરકારના આવા વિચાર પાછળ સોશિયલ મીડિયાના દુરુપયોગની વાત સામે આવી છે. મદ્રાસ, બોમ્બે અને માધ્ય પ્રદેશના કેસ હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે. સોશિયલ મીડિયા કંપનીએ આ પબ્લિક ઇન્ટરસ્ટ લીટીગેશન (PIL) ને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે.

જયારે યુઆઈડીઆઈએના અધિકારીને પૂછવામાં આવ્યું ટેક્નિકલી આધારને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે લિંક કરવું સંભવ છે? ત્યારે એમને જણાવ્યું એ ઇમ્પ્લિમેન્ટેશન એજેન્સી પર નિર્ભર કરે છે.

સરકારી અધિકારીના અનુસાર આધારને સોશિયલ મીડિયા સાથે લિંક કરવું સંભવ નથી, અને આવું કરવાનું કોઈ ઉદેશ્ય નથી.

ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું સોશિયલ મીડિયા અકાઉન્ટ્ આધાર સાથે લિંક નહીં થઇ શકે, આ 12 અંકનો યુનિક ઓળખ નંબર લોકોની પ્રાઇવેસીને જાળવી રાખે છે માટે તેનો દુરુપયોગ ન થવો જોઈએ.

Tags: Aadhar cardfacebookidentity documentindia NewsMeitYnewsnews in gujaratiNews online in GujaratiNewsAayogpermanent account numberpoliticsuidai
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.