Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 25, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

PM મોદીએ કરી ટાળી પાડવાની અપીલ, પણ શું તમને ખબર છે એનું વૈજ્ઞાનિક મહત્વ ?

22/03/2020
in Corona Updates, Latest News, રસપ્રદ વાતો
PM modi appeal clap

PM મોદીએ ગુરુવારે દેશવાસીઓને કોરોના વાયરસથી જાગૃત રહેવાની અપીલ કરી હતી .તે દરમિયાન તેમણે કોરોના વાયરસની જાગૃતિ ફેલાવવા માટે લોકોનો સહયોગ માંગ્યો હતો. PM મોદીએ રવિવારે જનતા કર્ફ્યુનું પાલન કરવાની અપીલ પણ કરી હતી. 22 માર્ચે જાહેર કરાયેલા જનતા કર્ફ્યુમાં લોકોને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ઘરની બહાર નહિ નીકળવાનું જણાવ્યું છે.

વડા પ્રધાનની ‘થાળી-તાળી’ અપીલ

PM modi appeal

PM મોદીએ લોકોને કહ્યું હતું કે, 22 માર્ચે તેઓ પોતાના ઘરોથી તાળીઓ પાડીને, થાળીનો અવાજ કરી, ઘંટડી વગાડીને, શંખ વગાડીને એક-બીજાનો આભાર માને અને આ કોરોના વાયરસ સામે લડવાની એકતા બતાવે. PM મોદીની આ અપીલ બાદ સોશિયલ મીડિયા પર ‘થાળી-તાળી’ ની ટીકા થઈ હતી, જ્યારે બીજી તરફ કેટલાક લોકોએ તેની પ્રશંસા પણ કરી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : કોરોના અસર : પોતાનો સુરતી મિજાજ છોડી આખું શહેર જ બન્યું શાંત, ફોટોથી સમજો ગંભીરતા

કેટલાક લોકોએ કહ્યું કે, આ ગરીબીનું નિશાની છે અને PM સુવિધાઓ વધારવાનો ઢોંગ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ અવાજ ફેલાવીને રોગને નાબૂદ કરવાનો આયુર્વેદિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જણાવ્યું છે.

આયુર્વેદિક અને ધાર્મિક તથ્ય શું છે

PM modi appeal, mandir gant

ભારતીય સનાતન ધર્મ અને આયુર્વેદ અનુસાર, વાતાવરણમાં અવાજો પેદા કરવાથી તે ફક્ત વ્યક્તિની આસપાસનું વાતાવરણમાં જ નહિ પરંતુ, તે વ્યક્તિની માનસિક અને શારીરિક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ અવાજ શંખ, થાળી અથવા ઘંટડી વગાડીને ઉત્પન્ન કરી શકાય છે. આયુર્વેદ અનુસાર, ઘંટડીને એવી રીતે બનાવવામાં આવે છે કે, તે અવાજ ઉત્પન્ન કરે ત્યારે તે વ્યક્તિના મગજના ડાબા અને જમણા ભાગોમાં એકાગ્રતા પેદા કરે છે. તે માનવ શરીરના તમામ સાત ઉપચાર કેન્દ્રોને સક્રિય કરે છે.

જ્યારે પણ ઘંટડી વગાડવામાં આવે છે ત્યારે વાતાવરણમાં એક કંપન ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ દૂર સુધી જાય છે. આ કંપનના કારણે, તેના માર્ગમાં આવતા તમામ બેક્ટેરિયા, વાયરસ અને સૂક્ષ્મ જીવો નાશ પામે છે, જેના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે. તે જ રીતે, શંખ, ઘંટડી, થાળી અને ચમચીમાંથી નીકળતો અવાજ ચોક્કસ આવૃત્તિમાં એક ઝડપી કંપન અવાજ ઉત્પન્ન કરે છે. આ ઉર્જા શરીરને કોઈપણ રોગ અને વાયરસ સામે લડવાની શક્તિ પુરી પાડે છે.

વૈજ્ઞાનિક કારણ શું છે?

shankh

નાસા અનુસાર, અવાજોનું નિર્માણ ખગોળીય ઉર્જાનું ઉત્સર્જન હોય છે, જે બેક્ટેરિયાનો નાશ કરીને લોકોમાં ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે. તેમાં શંખ વગાડવાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે. શંખ વગાડવાથી બંને આંતરિક અને બાહ્ય વાતાવરણને અસર થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પર્યાવરણમાં હાજર ઘણા પ્રકારના બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુઓ શંખ અવાજથી નાશ પામે છે. કેટલાક પરીક્ષણોમાં આ પ્રકારના પરિણામો પણ સામે આવ્યા છે. શંખ-ધ્વનિના કારણે વાતાવરણ સાફ થાય છે. અને જ્યાં શંખનો વગાડવામાં આવે ત્યાં દરેક પ્રકારના નુકશાનકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે.

આ પણ વાંચો : Whatapp પર ઘરેથી કામ કરતી સમયે આ વાતનુ રાખો ખાસ ધ્યાન

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: benefits of clapclapcorona viruscorona virus indiaCOVID19COVID19IndiaCOVID19outbreakcovidindiaJanta CurfewNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiPM ModiPM modi appeal
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.