Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, March 28, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

PM મોદીએ લોન્ચ કરી સ્વામિત્વ યોજના, કહ્યું, આ યોજનાથી થશે ગામોમાં અનેક લાભ

24/04/2020
in Corona Updates, India, Latest News
pm modi

કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બધી ગ્રામપંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા. પંચાયતી રાજ દિવસના અવસર પર વડાપ્રધાનએ નવી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપની શરૂઆત કરી. આ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા, એમનાથી લાગતી જાણકારી એક જગ્યા પર હાજર રહેશે। અહીં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આપણને સબક મળ્યો છે કે હવે આત્મનિર્ભર થવું ઘણું જરૂરી છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી બોલ્યા કે કોરોના સંકટ વચ્ચે ગામવાળાએ દુનિયાને મોટો સંદેશ આપ્યો છે. ગામવાળાઓએ સોશિયલ ડિસ્ટન્સ નહિ પરંતુ ‘બે યાર્ડની દૂરીનો સંદેશ પણ આપ્યો, જેણે ખુબ જ સારું કર્યું.

બધી ગ્રામપંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા

Interacting with Sarpanchs across the country through Video-Conferencing on Panchayati Raj Divas. https://t.co/irKVx4lKN6

— Narendra Modi (@narendramodi) April 24, 2020

સ્વામિત્વ યોજનાથી થશે ગામોમાં અનેક લાભ

PM મોદીએ કહ્યું કે, આજે સરકારે સવા લાખથી વધુ પંચાયતોમાં બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવ્યા છે. ગામોમાં કોમન સર્વિસ સેન્ટર પહોંચી ચૂક્યા છે. આજે ગામે-ગામ મોબાઇલ પહોંચી ગયા છે. ઇ-ગ્રામ સ્વરાજ તમામ ગ્રામ પંચાયતોના ડિજિટાઇજેશન તરફ ભરવામાં આવેલું પગલું છે. તેનાથી પહોંચાડવામાં આવ્યું છે જેથી ત્યાં પારદર્શિતા વધશે એન રેકોર્ડ રાખવામાં સરળતા થશે. સ્વામિતવ યોજનાથી ગામમાં જમીનના વિવાદને પણ ઉકેલી શકાશે. તેના દ્વારા ડ્રોન દ્વારા જમીનનું મેપિંગ કરવામાં આવશે. સ્વામિત્વ યોજનાથી અનેક લાભ થશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

કોરોનાએ બધાની કામ કરવાની રીત બદલી નાખી

PM modi

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ બધાની કામ કરવાની રીત બદલી નાખી છે, હવે આપણે આમને-સામને થઇ વાત નથી કરી શકતા. પંચાયતી રાજ દિવસ ગામ સુધી સ્વરાજ પહોંચાડવાનો અવસર હોય છે, કોરોના વચ્ચે એની જરૂરત વધી ગઈ છે.

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સંકટ દ્વારા ઘણા પ્રકારની સમસ્યા આવી, પરંતુ એનાથી હમે સંદેશ પણ મળ્યો કોરોને આપણને શીખ્યવ્યું કે આત્મનિર્ભર બનવું જ પડશે. વગર આત્મનિર્ભર બન્યા આવી સમસ્યાનો સામનો કરવું મુશ્કેલ છે. આજે બદલાયેલી પરિસ્થિઓ આપણને આત્મનિર્ભર બનવાનું યાદ કરાવ્યું છે. એમાં ગ્રામ પંચાયતનો મજબૂત રોલ છે. એનાથી લોકતંત્ર પણ મજબૂત બનશે.

આ પણ વાંચો : રાજ્યમાં ટેસ્ટીંગ વધ્યા કે ઘટયા ?, આ રીતે જ્યંતિ રવિએ સરકારની વ્યૂહ રચના જણાવી

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona virus indiaCoronavirusgram panchayatindia fight coronalockdownNews aayognews gujaratinews in gujaratiNews online in Gujaratipanchayat raj dayPM ModiPM Narendra Modi
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.