કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બધી ગ્રામપંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા. પંચાયતી રાજ દિવસના અવસર પર વડાપ્રધાનએ નવી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપની શરૂઆત કરી. આ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા, એમનાથી લાગતી જાણકારી એક જગ્યા પર હાજર રહેશે। અહીં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આપણને સબક મળ્યો છે કે હવે આત્મનિર્ભર થવું ઘણું જરૂરી છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી બોલ્યા કે કોરોના સંકટ વચ્ચે ગામવાળાએ દુનિયાને મોટો સંદેશ આપ્યો છે. ગામવાળાઓએ સોશિયલ ડિસ્ટન્સ નહિ પરંતુ ‘બે યાર્ડની દૂરીનો સંદેશ પણ આપ્યો, જેણે ખુબ જ સારું કર્યું.
બધી ગ્રામપંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા
સ્વામિત્વ યોજનાથી થશે ગામોમાં અનેક લાભ
PM મોદીએ કહ્યું કે, આજે સરકારે સવા લાખથી વધુ પંચાયતોમાં બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવ્યા છે. ગામોમાં કોમન સર્વિસ સેન્ટર પહોંચી ચૂક્યા છે. આજે ગામે-ગામ મોબાઇલ પહોંચી ગયા છે. ઇ-ગ્રામ સ્વરાજ તમામ ગ્રામ પંચાયતોના ડિજિટાઇજેશન તરફ ભરવામાં આવેલું પગલું છે. તેનાથી પહોંચાડવામાં આવ્યું છે જેથી ત્યાં પારદર્શિતા વધશે એન રેકોર્ડ રાખવામાં સરળતા થશે. સ્વામિતવ યોજનાથી ગામમાં જમીનના વિવાદને પણ ઉકેલી શકાશે. તેના દ્વારા ડ્રોન દ્વારા જમીનનું મેપિંગ કરવામાં આવશે. સ્વામિત્વ યોજનાથી અનેક લાભ થશે.
કોરોનાએ બધાની કામ કરવાની રીત બદલી નાખી

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ બધાની કામ કરવાની રીત બદલી નાખી છે, હવે આપણે આમને-સામને થઇ વાત નથી કરી શકતા. પંચાયતી રાજ દિવસ ગામ સુધી સ્વરાજ પહોંચાડવાનો અવસર હોય છે, કોરોના વચ્ચે એની જરૂરત વધી ગઈ છે.
સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સંકટ દ્વારા ઘણા પ્રકારની સમસ્યા આવી, પરંતુ એનાથી હમે સંદેશ પણ મળ્યો કોરોને આપણને શીખ્યવ્યું કે આત્મનિર્ભર બનવું જ પડશે. વગર આત્મનિર્ભર બન્યા આવી સમસ્યાનો સામનો કરવું મુશ્કેલ છે. આજે બદલાયેલી પરિસ્થિઓ આપણને આત્મનિર્ભર બનવાનું યાદ કરાવ્યું છે. એમાં ગ્રામ પંચાયતનો મજબૂત રોલ છે. એનાથી લોકતંત્ર પણ મજબૂત બનશે.
આ પણ વાંચો : રાજ્યમાં ટેસ્ટીંગ વધ્યા કે ઘટયા ?, આ રીતે જ્યંતિ રવિએ સરકારની વ્યૂહ રચના જણાવી
