Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

PMOની જાહેરાત, અમદાવાદમાં આગની ઘટનામાં મૃત પામેલા દર્દીઓના પરિવારને આપવામાં આવશે આટલાની સહાય

06/08/2020
in Gujarat, Latest News
Ahmedabad fire

અમદાવાદ(Ahmedabad)માં નવરંગ પુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ(Shrey Hospital)માં ગત મોદી રાત્રે અચાનક આઇસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આગમાં 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા. જેને લઇ ગુરુવારે PM મોદીએ દુઃખ વ્યક્ત કરતા ઈજાગ્રસ્ત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને મૃત પામેલા દર્દીઓને 2 લાખ અને ઘાયલ થયેલ દર્દીઓને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે આ અંગે પીએમઓએ ટ્વીટ કરી જણાવ્યું.

મૃત્યુ પામેલા દર્દીઓને 2 લાખની સહાય

Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the hospital fire in Ahmedabad. Rs. 50,000 each would be given to those injured due to the hospital fire.

— PMO India (@PMOIndia) August 6, 2020

PMOએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં આગમાં મરનારાના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. ઘાયલોને 50 હજારનું વળતર આપવામાં આવશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.

— Narendra Modi (@narendramodi) August 6, 2020

આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુઃખદ ઘટનાથી મન વ્યથિત થઈ ગયું છે. શોકમાં ગરકાવ પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી કામના કરુ છું.’તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવશે.

CM વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

ઉલ્લેખનીય છે કે AMC દ્વારા કોરોના દર્દીઓ માટે આ હોસ્પિટલ ઉભી કરવામાં આંવી છે. હોસ્પિટલના આઈસીયુમાં આગ લગતા 8 દર્દીઓના મોત નિપજ્યા હતા. અને 40 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ અંગે સીએમ વિજય રુપાણીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસના રિપોર્ટ 3 દિવસમાં આપવા આદેશ કર્યો છે.

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Ahmedabad FireAhmedabad shrey hospital firecorona hsopitalNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiShrey Hospitalઅમદાવાદ કોરોના વાયરસ સમાચારઅમદાવાદ ના તાજા સમાચારઅમદાવાદ ના સમાચાર 2020અમદાવાદ ના સમાચાર આજના
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.