Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાના આજે પૂર્ણ થયા 6 વર્ષ, આટલા લોકોએ મેળવ્યો યોજનાનો લાભ

28/08/2020
in India, Latest News
PM MODI NEWS AAYOG

ભારતમાં મોદી સરકારની મહત્વપૂર્ણ અને બહુચર્ચિત પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે શુક્રવારે 6 વર્ષ પૂરા થઈ ગયા છે. આ યોજનાને નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ જાહેર કરી રહી. આ મહત્વપૂર્ણ યોજનાનો મુખ્ય હેતુ દરેક લોકોના બેન્કમાં ખાતા ખોલવાનો હતો. આ યોજનાના 6 વર્ષ પુરા થયા હોવાથી PM મોદીએ ટ્વીટ કરી લોકોને શુભેચ્છાઓ પાઠવી છે તેમજ યોજનાની અગત્યની વિગતો લોકો સાથે શેર કરી છે.

bank news aayog

PM મોદીએ કર્યું ટ્વીટ

PM મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘આજથી 6 વર્ષ પહેલા પ્રધાનમંત્રી જનધન યોજનાને લોન્ચ કરવામાં આવી હતી જેનો હેતુ લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો. આ એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ યોજનાએ ગરીબીમાં ફસાયેલા લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે કરોડો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. આ યોજનામાં મુખ્યતઃ લોકો ગ્રામીણ વિસ્તારના લોકોએ વધુ લાભ લીધો છે અને મહિલાઓએ પણ લાભ લીધો છે. જેમણે આ યોજના માટે કામ કર્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.’

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : કોરોનાની અસરથી GST પણ ન રહ્યું બાકાત, વર્તમાન નાણાકીય વર્ષમાં આટલું નુકશાન થયાનો કેન્દ્ર સરકારે કર્યો ખુલાસો

Today, six years ago, the Pradhan Mantri Jan Dhan Yojana was launched with an ambitious aim of banking the unbanked. This initiative has been a game-changer, serving as the foundation for many poverty alleviation initiatives, benefitting crores of people. #6YearsOfJanDhanYojana pic.twitter.com/MPueAJGlKw

— Narendra Modi (@narendramodi) August 28, 2020

PM મોદીએ આ યોજના સાથે જોડાયેલા અમુક તથ્યો શેર કરી યોજનાની વ્યાપકતા દર્શાવી

  • ઓગસ્ટ 2020 સુધી આ યોજના અંતર્ગત 40.35 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે.
  • જેમાં 55 % ખાતા મહિલાઓના અને 44 % અન્ય લોકોના નામે છે.
  • આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતામાંથી 64 % ખાતા ગ્રામીણ વિસ્તારોના છે, જ્યારે ફક્ત 36 % શહેરી વિસ્તારોમાં છે.
  • આ યોજનામાં ઝીરો બેલેન્સથી ખાતું ખુલે છે અને તેમાં 2 લાખની દુર્ઘટનો વીમો અને ડેબિટ કાર્ડની સુવિધા મળે છે.
End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Bank Accountbanking sectorGovernment of indiaGujarati NewsLatest NewsNewsAayogOnline newsPM Narendra ModiPMJDYPradhan Mantri Jan Dhan Yojanaકેન્દ્ર સરકારનરેન્દ્ર મોદીપ્રધાન મંત્રી જન ધન યોજના
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.