Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 25, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

તો શું વિરોધપક્ષના 12 રાજ્યો મળીને CAA-NRC ને રોકી શકશે ?, બંધારણમાં શું છે જોગવાઈ

03/01/2020
in India, Latest News

CAA અને NRC ને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ પક્ષ, લઘુમતી સંગઠનો, વિદ્યાર્થીઓ, સોશિયલ એકટીવિસ્ટ બધા જ મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેરળ સરકારે CAA અને NRC વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પણ પસાર કરી દીધો છે અને હવે તમિલનાડુમાં પણ આવી જ માગ ઉઠાવવામાં આવી રહી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ દરમિયાન સીપીઆઇએમ નેતા પ્રકાશ કરાતે દાવો કર્યો છે કે CAA, NPR અને NRC એક-બીજાથી કનેક્ટેડ છે અને જો NPR ની વિરુદ્ધ કેરળ અને પશ્ચિમ બંગાળની માફક 10 અન્ય રાજ્ય પ્રસ્તાવ પાસ કરે છે તો ખતમ થઇ જશે.

ડી.કે. દુબે જેઓ સંવિધાનના વિશેષજ્ઞન છે તેમનું કહેવું છે કે, ‘નાગરિકતા, જનગણના અને જસંખ્યાથી જોડાયેલા મામલાઓને સંવિધાનમાં કેન્દ્રિય યાદી એટલે કે યૂનિયન લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે આ મુદ્દાઓ પર કાયદો બનાવવાનો અધિકાર ફક્ત સંસદને છે. રાજ્ય સરકારને કેન્દ્રિય યાદીમાં સામેલ વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર નથી’.

વધુમાં તેઓ જણાવે છે, ‘રાજ્ય વિધાનસભાઓને ફક્ત રાજ્ય યાદીનાં વિષયો પર જ કાયદો બનાવવાનો અધિકાર છે, સંવિધાનની કલમ 245 અને 246માં પણ સંસદની કાયદો બનાવવાની શક્તિનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંવિધાનની કલમ 11માં પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે નાગરિકતાને લઇને કાયદો બનાવવાનો અધિકાર ફક્ત ભારતીય સંસદને છે’. આગળ તેઓ કહે છે, “નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને દેશની સંસદે પસાર કર્યો છે. આમાં કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા કોઈપણ પ્રકારની કોઈ રોક લગાવી શકે નહીં. સંવિધાનમાં સંસદમાંથી પસાર થયેલા આ કાયદા પર પ્રતિબંધ લગાવવાનો રાજ્ય વિધાનસભાઓને કોઈ અધિકાર નથી આપવામાં આવ્યો. જો કેરળ અથવા કોઈ અન્ય રાજ્ય નાગરિકતા સંશોધન અધિનિયમની વિરુદ્ધ કોઈ પ્રસ્તાવ લાવે છે તો તે ગૈરબંધારણીય છે”.

Image result for caa nrc"

નાગરિકતા સંશોધન એક્ટમાં ફક્ત સંસદમાં પ્રસ્તાવ લાવીને જ કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવી શકાય છે. આ સાથે જ જો સુપ્રીમ કૉર્ટ નાગરિકતા સંશોધન કાયદાને ગૈરબંધારણીય જાહેર કરી દે તો પણ આ કાયદો ખત્મ થઈ શકે છે. સુપ્રીમ કૉર્ટ પણ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ ત્યારે ચુકાદો સંભળાવશે, જ્યારે તેને આ સંવિધાન અથવા મૌલિક અધિકારોની વિરુદ્ધનો કાયદો લાગશે. આ સિવાય નાગરિકતા સંશોધન કાયદાને ખત્મ કરવાનો અથવા તેમા પરિવર્તન લાવવાનો કોઈ રસ્તો નથી. રાજ્યોએ નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવો જ પડશે.

Tags: CAACAA_NRCGujaratKeralanews in gujaratiNews online in GujaratiNewsAayogNPRNRCSupreme CourtTamil Nadu
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.