Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

એસટી નિગમ પાસે 7,863 બસ છતાં કરોડોના બોજ હેઠળ

07/10/2020
in India, Latest News
st bus news aayog

ભારતમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆતથી ઘણા વ્યાપાર ધંધાને માઠી અસર થઇ છે. સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા લોકડાઉન જાહેર કર્યું જેની મોટી અસર એસટી નિગમને ભારે નુકશાન થયું છે. માર્ચ મહિનાથી જૂન મહિના સુધી એસટી બસોનો વહીવટ ઠપ્પ થઇ ગયો હતો. જે જુલાઈમાં ફરી નિયમોની સાથે શરુ કરવામાં આવી છે. પરંતુ, કોરોના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી બસની કેપેસીટી પ્રમાણે બસમાં પેસેન્જર બેસાડી શકાતા નથી. જેના કારણે નિગમની ખોટમાં 40 %નો વધારો થવાની શક્યતા છે.

bus news aayog

નિગમને લોકડાઉનમાં 500 કરોડની ખોટ થઇ છે. 1 મે 1960માં એસટી નિગમની શરૂઆત થઇ ત્યારથી નિગમે ખોટ કરી છે. એસટી નિગમનો વાર્ષિક ખોટનો આંકડો 900 કરોડને પાર થઇ ચૂકયો છે. તેમજ સંયુકત ખોટનો આંકડો 4 થી 5 ગણો વધી જાય છે. એસટી નિગમનો વર્ષ 2018-19માં 923.17 કરોડની મોટી ખોટ કરી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

gsrtc news aayog

એસટી નિગમની 2017-18ની ખોટ રૂ.1907.04 કરોડ હતી. એસટીની આવક વધી છે પરંતુ મોટો ખર્ચ બસોના રિપેર અને કર્મચારીઓના પગારમાં જાય છે. એસટી બસોમાં જુના એન્જીન હોવાથી બસો સૌથી વધુ ડીઝલનું પ્રદૂષણ કરે છે. તેમજ ડીઝલનો ખર્ચ વધી રહ્યો છે. તેમજ સરકારી કાર્યક્રમોમાં એસટી બસોની જરૂરિયાત હોવાથી એસટીની નિગમની ખોટમાં વધારો થાય છે. આ કાર્યક્રમોમાં બસોનું ભાડુ 1,500 કરોડ જેટલું થાય છે. પરંતુ, આ ભાડું એસટીને ચુકવાતું નથી. આ ઉપરાંત કામ નહિ કરતા કર્મચારીઓને પણ નિગમ પગાર અને ભથ્થાં ચૂકવે છે. હાલમાં એસટી પાસે 7,863 જેટલી બસો હોવા છતાં નિગમ ખોટ કરે છે.

આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટએ દાતાઓને આ વસ્તુનું દાન ન કરવા અપીલ

ગુજરાતની વસતી 6.27 કરોડથી વધીને 6.72 કરોડ થઈ હતી, પરંતુ આ ગાળામાં મુસાફરોની અવરજવર 8,410 લાખથી ઘટીને 7,887 લાખની થઈ હતી. નિગમ પાસે ડ્રાઇવર અને કંડકટરના સ્ટાફ પાસેથી પૂરતું કામ લેવામાં આવતું નથી. તેમને એસટી નિગમ ખોટો પગાર આપે છે. ડ્રાઈવર અને કંડકટરનો ઉપયોગ બુકિંગ કલાર્ક તરીકે પણ કરવામાં આવ્યો છે. નિગમને મોટું નુકશાન થવાના કારણે સરકાર પાસે બસસ્ટેશનોનું પ્રાઇવેટાઇઝેશન કરવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.

End plate news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: covid-19Govt of IndiaGujarati NewsLatest NewsNewsAayogOnline newsSocial DistancingST BusST Nigamએસટી નિગમએસટી બસકોવિડ વાયરસગુજરાતી સમાચારભારત સરકાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.