Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

સુરતીલાલાઓ દાન આપવામાં તો અવ્વલ જ હતાં હવે પ્લાઝમાં ડોનેશનમાં પણ દિલદારી બતાવી

12/08/2020
in Corona Updates, Gujarat, Latest News

સુરતમાં કોરોના(Surat Corona)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે 700થી વધુ લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે સારા સમાચારએ છે કોરોનાથી સારા થયેલા દર્દીઓનો આંકડો 12 હજારને પાર પહોંચી ગયો છે. દરરોજ 200 નજીક દર્દીઓ સારા થઇ રહ્યા છે. ત્યારે ગંભીર દર્દીઓ માટે પ્લાઝ્મા થેરપી(Plasma therepy)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં તંત્ર દ્વારા કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા અપીલ કરી છે. ત્યારે દાનવીર સુરતીઓ પ્લાઝ્મા ડૉનેટમાં પણ રાજ્યમાં પહેલા નંબર પર છે.

પ્લાઝ્મા ડૉનેટમાં સુરત પહેલા નંબરે

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી 1000થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યમાં શરૂઆતમાં અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. જની સ્થિતિ હાલ કાબુમાં છે. ત્યારે હાલ સુરતમાં કોરોનાની સ્થતિ ગંભીર બનેલ છે. ત્યારે બંને શહેરોમાં રિકવર દર્દીઓની સંખ્યા વધી રહી છે. 10 ઓગસ્ટના આંકડા મુજબ જુલાઈના પહેલા સપ્તાહમાં કોરોનાથી સારા થયેલા દર્દીઓની સંખ્યા 9598 હતી જેમાંથી અત્યાર સુધીમાં 455 દર્દીઓએ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. ત્યારે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં કોરોનાથી સારા થયેલા દર્દીઓની સંખ્યા 2121 હતી જેમાંથી અત્યાર સુધીમાં 232 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

સુરતમાં માત્ર 35 દિવસમાં 455 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું

સુરતને જુલાઈના પહેલા સપ્તાહમાં પ્લાઝ્મા એકત્રિત કરવા મંજૂરી મળી હતી. ત્યારે આટલા ઓછા સમયમાં 455 સુરતીઓએ કોરોનાને મ્હાત આપી પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. ત્યારે અમદાવાદમાં એપ્રિલના ત્રીજા સપ્તાહમાં મંજૂરી મળી હતી. જેમાંથી માત્ર 232 લોકોએ જ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. આ બંને શહેરોની સરખામણી કરીએ તો સુરત પ્લાઝ્મા ડૉનેટમાં અમદાવાદ કરતા ઘણું આગળ છે. માત્ર ગુજરાત જ નહિ. સમગ્ર દેશમાં પ્લાઝ્મા ડોનેશનમાં સુરત ખુબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે.

શું છે પ્લાઝ્મા

કોરોના માટે હજુ સુધી કોઈ કારગર દવા કે વેક્સીન મળી નથી. માટે દુનિયાભરમાં અલગ અલગ રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાંથી એક છે પ્લાઝ્મા થેરેપી. સારા થયેલા દર્દીઓમાં વાયરસ સામે લડવા એન્ટી બોડી બનેલી હોય છે. તેઓના લોહીમાં એક ખાસ તત્વ હોય છે. જે વાયરસ સામે લડવા સક્ષમ હોય છે જેને પ્લાઝ્મા કહેવાય છે. સારા થયેલા દર્દીઓના પ્લાઝ્માં બીજા દર્દીઓના પ્લાઝ્મા સાથે મેચ થતા વધુ ગંભીર કોરોના એક્ટિવ દર્દીઓને આપી નવું જીવન આપી શકાય છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો મૃત્યુઆંક 700 પાર, ત્યારે આટલા દર્દીઓ થયા સારા

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Ahmedabadgujarat corona updateNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiPlasma TherapySurat Corona Virussurat plasma donationગુજરાત ન્યૂઝગુજરાતી સમાચાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.