Most Viewed

Tag: Corona in Gujarat

business news aayog

આ તત્વો સામે સખત કાયદો લાવવા ગુજરાત ટ્રેડર્સ એસોસીયેશને રજૂઆત કરી

ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓની નિષ્ક્રિયતા વચ્ચે કોરોનાકાળ-લોકડાઉનથી નાણાકીય સંકટ ભોગવતા નવા વેપારીઓને બેંકોના માથાભારે રિકવરી એજન્ટોથી બચાવવા છેવટે વેપાર ...

corona testing news aayog

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1126 કેસ, આજે નવા કેસની તુલનાએ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1126 નવા કેસ નોંધાયા છે. તેની ...

corona news aayog

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1094 કેસ, આ 5 જિલ્લાઓમાં નોંધાયા સૌથી વધુ કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતો જાય છે જેની સામે રિકવર થતા દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે. ગુજરાતમાં છેલ્લાં ...

corona death news aayog

રાજ્યની સરકારે દર્દીના રિકવરી રેટને લઈને વાહવાઈ કરી લીધી, પરંતુ અન્ય રાજ્યોની તુલનાએ મૃત્યુદર વધારે તેનું શું ?

ગુજરાતમાં (gujarat) કોરોનાના (corona virus) કેસમાં ઘણો વધારો નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે ગુજરાતમાથી કોરોનાના વધુ 1068 દર્દી પોઝિટિવ નોંધાયા ...

remdesivir news aayog

કોરોનાના ઈલાજ માટે સૌથી અસરકારક દવાની ગુજરાતમાં સર્જાઈ અછત, આ કારણ ને માનવામાં આવી રહ્યું છે જવાબદાર

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સદંતર વધારો થઇ રહયો છે. ત્યારે, કોરોનાના સારવારમાં ઉપયોમાં લેવાતી અસરકારક દવા રેમડેસિવિરની રાજ્યમાં મોટી અછત ...

vijay rupani news aayog

કોંગ્રેસનો આરોપ, ગુજરાત સરકાર નિષ્ફળતા છુપાવવા માટે તબીબોનું કરી રહ્યું છે અપમાન ?

ગુજરાતમાં કોરોનાના કેશમાં વધારાના કારણે દિલ્લીથી 3 કન્સલ્ટન્ટની નિમણૂંકને લઇ ને રાજનીતિ જામી છે. 3 કન્સલ્ટન્ટની નિમણૂંકને લઈનેરાજ્ય સરકાર પર ...

surat police news aayog

સુરતમાં હોમ ક્વૉરન્ટીન કરેલા લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 30-40 લોકોંની કરી અટકાયત

લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં ફરી એક વખત પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વખતે કોરોનાને સંક્રમણના ખતરાને કારણે હોમ ...

WHO NEWS AAYOG

ગુજરાતના આ 4 શહેર WHO સાથે મળીને કોરોનાનો ઉપચાર શોધવાની કરશે કામગીરી

કોરોના વાયરસનો ઈલાજ શોધવામાં દરેક દેશ લાગેલા છે પરંતુ અત્યાર સુધી સફળતા મેળવી નથી. ત્યારે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ...

Page 1 of 5 1 2 5