Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

રેવાનાં વધામણા, નર્મદા ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને અપાશે જન્મદિવસની ભેટ

16/09/2020
in Gujarat, Latest News
sardar sarovar dam

વર્ષ 2017માં પીએમ મોદી(PM modi)એ 17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમ(sardar sarovar narmada dam)નુ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 17 સપ્ટેમ્બર 2020ના રોજ ડેમને સંપૂર્ણ 138.68 મીટર ભરીને પીએમ મોદીના 70માં જન્મ દિવસે પીએમ મોદીને ભેટ અપાશે.

  • 2017માં પીએમ મોદીના જન્મદિવસે થયું હતું સરદાર સરોવરનું લોકાર્પણ
  • 17 સપ્ટેમ્બર 2020ના રોજ ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને અપાશે જન્મદિવસની ભેટ
  • ડેમને 138.68 મીટર ભરવામાં આવશે
  • CM વિજય રૂપાણી ગાંધીનગર ઓફિસ માંથી ઓનલાઇન નર્મદાના નિરથી વધામણાં કરી પૂજા અર્ચના કરશે
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરદાર સરોવર ડેમ પર નર્મદા નિરના વધામણા કરે તેવી સંભાવના

નર્મદા ડેમની સપાટી 138.58 મીટર પર પહોંચી

ડેમને રેવાનાં નીરથી છલોછલ ભરી પીએમ મોદીને જન્મદિવસની ભેટ અપાશે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરવાની સમીપે છે. આ સીઝનમાં પ્રથમ વખત છલોછલ ભરાયો છે. હાલ નર્મદાની જળસપાટી 138.58 મીટર પર પહોંચી છે. અને ગણતરીના કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચી જશે. નર્મદા નિગમના અધિકારીઓ સ્ટેન્ડબાય નર્મદા ડેમ પર ગોઠવાય ગયા છે. હાલ ઉપરવાસ માંથી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ પણ વાંચો : આ ઉંમરના લોકોમાં કોરોનાનો ખતરો ઓછો, પણ વધારી રહ્યા છે ફેલાવો : WHO

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: CM વિજય રૂપાણીNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiPM ModiPM modi birthday celebrationsardar sarovarSardar sarovar narmada damપીએમ મોદીપીએમ મોદીનો જન્મદિવસવડાપ્રધાન નરેન્દ્ર મોદીસરદાર સરોવર નર્મદા ડેમ
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.