Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કોરોનાની વેક્સીનના નિર્માણમાં ભારતની હરણફાળ, આ રસીનું કાલથી શરુ થશે થર્ડ ટ્રાયલ

18/08/2020
in Corona Updates, India, Latest News
vaccin news aayog

સમગ્ર વિશ્વ પર વ્યાપેલી કોરોના મહામારીમાં દરેક દેશમાં કોરોના વેક્સીન બનાવવાને લઈને રેસ ચાલી રહી છે. તે ઉપરાંત, ભારત કોરોના ટેસ્ટિંગ મામલે સતત યુદ્ધસ્તરે કામ કરી રહ્યું છે જેમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 8,99,000થી પણ વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં બનતી સ્વદેશી વેક્સીનને લઈને સારા સંચાર આવ્યા છે. PM મોદીએ 15મી ઓગસ્ટના દિવસે ઉલ્લેખ કરેલી ત્રણ રસીમાંથી એક રસી આગામી એક કે બે દિવસમાં તેના ત્રીજા ટ્રાયલમાં પહોંચી જશે.

vaccin news aayog

હાલમાં ચાલી આ મહામારીમાં દરેક લોકો કોરોના વેક્સીન તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે. આ વિશે નીતિ આયોગે કહ્યું કે, પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર જે ત્રણ રસી પર ભરોસો વ્યક્ત કર્યો હતો તે બધી રસી પર કામ ચાલી રહ્યું છે અને આજ-કાળમાં તેમાંથી કોવેક્સિન રસી ત્રીજા ચરણમાં પણ પહોંચી જશે. અન્ય બે કોરોના રસી પહેલા અને બીજા ચરણમાં છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

As far as vaccines are concerned, PM had assured the country on Independence Day. He had said that 3 vaccines are being developed in India & are in different stages. One of them will enter phase 3 trial today or tomorrow. The other 2 are in phase 1 & 2 trials: VK Paul, NITI Aayog pic.twitter.com/SZHJz9wREv

— ANI (@ANI) August 18, 2020

સરકાર સતત સંપર્કમાં

દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, એક તરફ વૈજ્ઞાનિકો કોરોના રસી બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે અને ફાઈનલ પ્રોડક્ટ હાંસલ કરવાના કામમાં લાગેલા છે જેથી આપણા બધા માટે રસી ઉપલબ્ધ થઇ શકે. આ કાર્યવાહી પર નિષ્ણાતોનું એક ગ્રુપ સતત રસી નિર્માતાઓ સાથે મળીને પ્રોડક્શન, પ્રોસેસિંગ અને ડીસ્ટ્રીબ્યુશન પર ચર્ચા ચર્ચા કરી રહ્યું છે.

આ પણ વાંચો : ભારતમાં કોરોના બાદ હવે આ બીમારી આપવા જઈ રહી છે દસ્તક, PM મોદીએ સાવધાન રહેવાની કરી અપીલ

હાલમાં દેશમાં સતત ટેસ્ટિંગની સંખ્યા વધારવા માટે પ્રયત્ન અને કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયથી જોડાયેલા રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં 19.70 લાખ દર્દીઓ સાજા થઇ ગયા છે જે એક્ટિવ કેસ કરતા 2.93 ગણા છે. દેશમાં સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 2 %થી ઓછો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 8,99,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona researchcorona updatecorona vaccinecorona vaccine indiacorona viruscovid 19Gujarati NewsLatest NewsNewsAayogNiti AayogOnline newsPM Modi
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.