Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, February 7, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

વર્લ્ડ બેંકે કહ્યું, બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી મંદી હશે, જાણો ભારત પર કેવી થશે અસર

09/06/2020
in Latest News, World
world bank

કોરોના વાયરસે ભારત સહીત દુનિયાભરની ઈકોનોમી પુરી રીતે ખરાબ કરી નાખી છે. આ જ કારણે ઇકોનોમીમાં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદી આવવાની છે. ત્યાં જ ભારતની અર્થવ્યવસ્થામાં 3.2%નો ઘટાડો થશે. આ વાત વિશ્વ બેંકે તાજા રિપોર્ટ ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ(વૈશ્વિક આર્થિક સંભાવના)માં કહી છે. રિપોર્ટ મુજબ આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 5.2% ઘટાડો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે વિકસિત દેશોમાં મંદી બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી હશે. ત્યારે વિકાસશીલ દેશોમાં અર્થવ્યવસ્થાઓના ઉત્પાદનમાં ઓછામાં ઓછા 6 દસકમાં પહેલો ઘટાડો હશે.

બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી મંદી

world bank president

રિપોર્ટમાં વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ મલપાસએ કહ્યું, “માત્ર મહામારીના કારણે કોવિડ-19 મંદી 1870 પછી પહેલી મંદી છે, તમને જણાવી દઈએ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 પછી અત્યાર સુધી કુલ 14 વખત મંદીઓ આવી છે. આ મંદીઓમાં 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009 અને 2020નો સમાવેશ થાય છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

ગરીબો પર થશે અસર

રિપોર્ટ મુજબ વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આર્થિક વૃદ્ધિમાં 2020માં 7% ઘટાડો થશે. ત્યાં જ ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં વર્ષ 2.5% ઘટાડાની આશંકા છે. આ ઓછામાં ઓછા 60 વર્ષમાં પહેલો ઘટાડો હશે. રિપોર્ટ મુજબ પ્રતિ વ્યક્તિની આવકમાં 3.6%ના ઘટાડાનું અનુમાન છે. જેથી કરોડો ગરીબ લોકો પર અસર થશે.

poor

ભારત અંગે શું કહ્યું

વિશ્વ બેન્કની રિપોર્ટમાં ભારતના વૃદ્ધિના અનુમાનમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાંઆ આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા આવતા વર્ષે ફરી પટરી પર આવી જશે. રિપોર્ટ મુજબ ભારતની આર્થિક વૃદ્ધિ 2019-20માં અંદાજિત 4.2% રહી.

અનુમાન છે કે 2020-21માં આ અર્થવ્યવસ્થા કોવિડ-19ના પ્રભાવોના કારણે 3.2% ઘટી જશે. વિશ્વ બેન્કનું કહેવું છે કે ભારત સરકારના રાજકોષીય પ્રોત્સાહનો અને રિઝર્વ બેન્ક તરફથી સતત દેવું સસ્તું રાખવાની નીતિ છતાં બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર પર દબાવ થશે, ત્યાં જ વૈશ્વિક સંકટની ભારત પર પણ અસર થશે.

આ પણ વાંચો : ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, રાજ્યમાં આ જિલ્લો રહ્યો પ્રથમ તો, આટલી શાળાઓનું પરિણામ 0%

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: Coronaviruscovid 19IndiaIndian EconomylockdownNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiWorld Bankworld economy
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.