Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

160 વર્ષ પછી લીપ યર અને અધિક માસ એક જ વર્ષમાં, અધિક માસમાં શું કરવું જોઈએ

30/06/2020
in Latest News, રસપ્રદ વાતો, વાતો તમારા કામની

1 લી જુલાઈએ દેવશયન એકાદશી છે અને તે દિવસથી ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ વિશ્રામ કરતા હોય છે અને અગિયારથી જ ચતુર્માસ શરૂ થાય છે. હિંદુ માન્યતા પ્રમાણે આ ચાર મહિના દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને તહેવારોની શરૂઆત થાય છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાને લીધે ચાતુર્માસ ચારને બદલે પાંચ મહિનાનો રહેશે. શ્રાદ્ધ પૂરા થયા પછી શરૂ થતા તહેવારો હવે 20-25 દિવસ મોડા શરૂ થશે.

આ વખતે અધિક માસ આસો મહિનામાં આવતો હોવાથી બે આસો મહિના હશે અને તેને લીધે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દર વર્ષ કરતા 20-25 દિવસ મોડા શરૂ થશે. આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ પૂરા થાય છે, પરંતુ તે પછી તરત અધિક માસ શરૂ થઈ જશે, જે 16 ઓક્ટોબરના રોજ પૂરો થશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અધિક માસ બાદ 17 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થશે અને તેના 15 દિવસ પછી એટલે કે 14 નવેમ્બરના રોજ દિવાળી આવશે અને 26 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારસે ચાતુર્માસ પૂર્ણ થશે. 19 વર્ષ પહેલા 2001માં આસો મહિનાનો અધિક માસ આવ્યો હતો. અંગ્રેજી કેલેન્ડરનું લીપ યર અને આસો મહિનાના અધિક માસનો સંયોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલા 1860માં અધિક માસ અને લીપ યર સાથે આવ્યું હતું.

ચાતુર્માસનું મહત્ત્વ અને આ મહિના દરમિયાન શું કરવું જોઈએ

ચાતુર્માસ દરમિયાન સંતો-મહંતો ચાર મહિના એક જ સ્થળે રોકાઈને ભજન-ભક્તિ કરે છે અને વળી આ સમય વર્ષા ઋતુનો હોવાથી નાના-નાન જીવ જંતુ વધારે માત્રા હોય છે અને વિહાર કરતા તેમને નુકસાન પહોંચવાની શક્યતા વધુ હોવાથી તેઓ એક જ જગ્યાએ રહે છે. જૂની લોકવાયકા પ્રમાણે ચાતુર્માસના ચાર મહિના વિષ્ણુ ભગવાન વિશ્રામ કરે છે અને તેમની જગ્યાએ ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે.

અધિક માસ દરમિયાન કોઈ પણ શારૂ કામ કરવામાં આવતુ નથી અને આ મહિનાને મળમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે આ માસ દરમિયાન ભગવાને પોતાના ભક્તોને તેમની આરાધના કરવાની સાથે, ભાગવતની કથા સાંભળવાનું, ભગવાન શિવની પૂજા, ધાર્મિક અનુષ્ઠાન, દાન કરવાનું કહેવામાં આવ્યું છે. આમ કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે.   

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: #Chaturmas#Latest News#Lord Shiva#Lord Vishnu#News Aayog#News Gujarati#News In Gujarati#News Online In Gujarati#Religiousઅધિક માસઅધિક માસ 2020ચાતુર્માસ 2020
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.