Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, February 4, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

16 વર્ષ પછી અખાત્રીજનો ખાસ સંયોગ, જાણો કેટલીક અજાણી વાતો અને ખાસ મુહૂર્ત

07/05/2019
in Latest News

કહેવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જે પણ દાન કરવામાં આવે છે, તેનું પુણ્ય ઘણું વધી જાય છે. અખાત્રીજને અક્ષય તૃતીયા તરીકે પણ અને સોના-ચાંદીનું દાન કરવું જોઈએ. આ દિવસને વણજોયું મૂર્હત કહેવામાં આવે છે. આ દિવેસ કોઈ પણ સારો પ્રસંગ પાર પાડવામાં આવે છે.

હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું મહત્વ છે. આ દિવસે સોનું ખરીદવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે સૌભાગ્ય અને સારા ફળની પ્રાપ્તિ થાય છે.  આ દિવસે જે પણ કામ કરવામાં આવે તેનું પરિણામ શુભ હોય છે. આ વર્ષે 7 મેના રોજ મંગળવારે અખાત્રીજ છે. વૈશાખ મહિનાના શુક્લ પની ત્રીજે અખાત્રીજ મનાવવામાં આવે છે. તો ચાલો તેના મૂર્હત, મહત્વ અને કથા અંગે માહિતી મેળવીએ…

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અખાત્રીજનું શુભ મૂર્હતઃ

આ મૂર્હતમાં સોનાની ખરીદીને ઘણી શુભ માનવામાં આવે છે.

7 મે 2019- સવારે 6.26 થી રાતે 11.47 સુધી

પૂજન વિધી

આ દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. ઘણા લોકો  દિવસે ઉપવાસ પણ કરે છે. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. વિષ્ણુ ભગવાનને ગંગજાળથી સ્નાન કરાવી તેમને પીળા ફૂલોની માળા ચઢાવવામાં આવે છે. તેની સાથે ગરીબોને ખાવાનું ખવડાવવામાં આવે છે અને તેમને પીળા ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. ખેતી કરતા લોકો આ દિવસે ભગવાનને આમલી ધરાવે છે, જેનાથી આખુ વર્ષ તેમો પાક સારો થશે તેવું માનવામાં આવે છે.

શું છે અખાત્રીજનું મહત્વ ?

અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુની સેવા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર ભગવાન પરશુરામનો ધરતી પર જનમ થયો હતો. આ સિવાય અખાત્રીજને લઈને એક એવી માન્યતા પણ છે કે આ દિવસે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી હતી. આ સિવાય રસોઈ અને ભોજનની દેવી અન્નપૂર્ણાનો પણ જન્મદિવસ મનાવવામાં આવે છે. આ દિવસે લગ્નથી લઈને પૂજા સુધીના બધા શુભ કાર્યો કરવામાં આવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: akshay tritiyaAkshaya Tritiyaakshaya tritiya 2019akshaya tritiya 2019 dateakshaya tritiya 2019 kab haiakshaya tritiya 2019 timingakshaya tritiya benefitsakshaya tritiya shubh muhuratbuy gold on akshaya tritiyaGujaratNewsAayogpurchasing muhurat
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.