Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, March 24, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શું છે મહામારી એક્ટ 1987 ? કેમ અંગ્રેજોના આ કાયદાનો ઉપયોગ કરી રહી છે મોદી સરકાર ?

21/03/2020
in Corona Updates, India, Latest News
corona chacking

ભારતમાં કોરોના વાયરસથી સંકરમિત દર્દીઓની સંખ્યા 100 પાર થઇ ગઈ છે. દેશમાં 14 રાજ્યોમાં કોરોનાના દર્દી મળી ચુક્યા છે. અત્યાર સુધી બે ની મોત થઇ ચુકી છે. આ બધા વચ્ચે કોરોના પર કાબુ મેળવવા માટે ભારત સરકાર સાવધાની રાખી રહી છે. જગ્યા-જગ્યાએ ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન કેમ્પ (Quarantine and isolation camps in India) બની રહ્યા છે. લોકોની તપાસ થઇ રહી છે.

એ ઉપરાંત ભારત સરકારએ દેશભરમાં મહામારી એક્ટની મદદ લેવાનો નિર્દેશ આપી દીધો છે અધિકારીક જાણકારી મુજબ, કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાની સમીક્ષા બેઠકમાં એ નિર્ણય લેવાયો છે. ત્યાર પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ બધા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને મહામારી બીમારી એક્ટ (Epidemic Disease Act, 1987)ના સેક્શન 2ની જોગવાઈની મદદ લીધી છે. એ કાનૂન હેઠળ ઉત્તર પ્રદેશ આગરામાં એક કેસ નોંધાયો છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

જણાવવામાં આવ્યું- ‘સૌથી નિર્દય કાનૂન’

epidemic act 1987 india

ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સએ 2009માં એક પેપરમાં આ કાનૂનને ‘ઉપનિવેશી ભારતમાં સ્વચ્છતા માટે અપનાવવામાં આવેલ સૌથી નિર્દયી કાનૂન’ ગણાવ્યો હતો.

શું છે આ મહામારી કાનૂન, એને ક્યારે, કોણે અને શા માટે બનાવ્યો, એની જોગવાઈ શું છે, મહામારી કાનૂનના સેક્શન 2 માં શું કહેવામાં આવ્યું છે, આ કાનૂનની ખાસ વાત શું છે તે અંગે જાણીએ.

શું છે મહામારી કાનૂન ?

epidemic act 1987 india

આ કાનૂન આજથી 123 વર્ષ પહેલા 1897માં બનાવવામાં આવ્યો હતો, જયારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, ત્યારે બોમ્બેમાં બ્યુબૉનીક પ્લેગ નામની મહામારી ફેલાઈ હતી. જેના પર કાબુ મેળવવાના ઉદ્દેશથી અંગ્રેજોએ આ કાનૂન બનાવ્યો હતો. મહામારી વાળી ખતરનાક બીમારી ફેલાવવાથી રોકવા અને એની સારી રોકથામ માટે આ કાનૂન બનાવવામાં આવ્યો છે. એ હેઠળ તત્કાલીન ગવર્નર જનરલએ સ્થાનીય અધિકારીઓને કેટલાક વિશેષ અધિકારો આપ્યા હતા.

આ પણ વાંચો : એપિડેમિક અને પેનડેમિકમાં શું છે અંતર, અને ક્યારે તેને જાહેર કરાય છે?

મહામારી કાનૂનની વિશેષ વાતો

epidemic act 1987, india

આ કાનૂન ભારતના સૌથી નાના કાનૂન માંથી એક છે. એમાં માત્ર 4 સેક્શન જ છે પહેલા સેક્શનમાં કાનૂનના શીર્ષક અને અન્ય પાસાં તેમજ શબ્દાવલીને સમજાવવમાં આવ્યા છે. બીજા સેક્શનમાં બધા વિશેષ અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મહામારી સમયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને મળી જાય છે.

ત્રીજા સેક્શનમાં કાનૂનની જોગવાઈનું ઉલ્લંઘન કરવા પર ભારતીય દંડ સંહિતા (IPC – Indian Penal Code)ની ધારા 188 હેઠળ આપવામાં આવતા દંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોથા ને છેલ્લા સેક્શનમાં કાનૂનની જોગવાઇઓનો અમલ કરવા વાળા અધિકારીઓને કાનૂની સંરક્ષણ આપે છે.

શું કહે છે Epidemic Act Section 2

epidemic act 1987 india

આ મહામારી દરમિયાન સરકારને મળવા વાળા વિશેષાધિકારોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અનુસાર, સરકારી જરૂર પડવા પર અધિકારીઓને સામાન્ય જોગવાઇથી અલગ અન્ય જરૂરી પગલાં ભરવા માટે કહી શકે છે. સરકાર પાસે રેલવે અથવા અન્ય સાધનોથી યાત્રા કરી રહેલા લોકોની તપાસ કરવાનો/કરાવવાનો અધિકાર છે. તપાસ કરી રહેલ અધિકારીને જો કોઈ વ્યક્તિના સંક્રમિત થવાની શંકા થાય છે, તો તેઓ એને ભીડથી અલગ કરી કોઈ હોસ્પિટલ કે કોઈ અન્ય વ્યવસ્થામાં રાખી શકે છે. સ્રરકાર કોઈ બંદરથી આવી કે જઈ રહેલ જહાજ અથવા અન્ય વસ્તુઓની પુરી તપાસ કરી શકે છે, એને ડિટેન પણ કરી શકે છે.

ઉલ્લંઘન પર શું થશે સજા

મહામારી કાનૂનના સેક્સન 3 હેઠળ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુજબ, કાનૂનની જોગવાઈનું ઉલ્લંઘન કરવા પર આરોપીને 6 માસ સુધી સજા અથવા 1000 રૂપિયા દંડ અથવા બંનેની સજા થઇ શકે છે.

આ પણ વાંચો : Corona virus : શાળા-કોલેજો-ઓફિસો બંધ, ઘરમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona patients in indiacoronavirus and epidemic act indiaCoronavirus In Indiaepidemic actEpidemic Act 1897epidemic act for coronavirusepidemic act indiaNews aayognews gujaratinews in gujaratiNews online in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.