Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Thursday, March 23, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

શું છે ‘ગુલ-એ-કફર્યુ’? , જેને 30 વર્ષ પછી પણ કાશ્મીરી પંડિતો ભૂલી નથી શકતા !

22/01/2020
in India, Latest News

કાશ્મીર ખીણમાંથી પંડિતોને સ્થાનાંતર થયાને 30 વર્ષ પૂર્ણ થયા છે. તારીખ 19 જાન્યુઆરી, 1990 ના રોજ કાશ્મીરખીણની પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે 60 હજારથી વધુ પંડિતોને કાશ્મીર છોડવું પડ્યું. તે સમયે, તેઓને પોતાનું ઘર છોડવાનું વાતાવરણ કેવું હતું? પરિસ્થિતિ કેમ આવી? આ બધું ક્યારે શરૂ થયું? તે જાણો

શરૂઆત તો છેક 1984 થી થઈ હતી

1983 ની વાત છે જયારે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર હતી અને ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી હતા. દિલ્હીમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બી. કે. નહેરુ પર અબ્દુલ્લાની સરકારને નીચે લાવવા માટે દિલ્હી તરફથી સતત દબાણ હતું. બી.કે. નહેરુ મદદ ન કરી શકતા તેઓને અચાનક એપ્રિલ-1984 માં ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને જગમોહનને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા. ગુલ શાહને દિલ્હી સરકાર દ્વારા ટેકો મળ્યો અને જે તેમને મુખ્યમંત્રી બનાવવાનો પણ પ્રયાસ હતો.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

શું છે ગુલ-એ-કર્ફ્યુ?

બી.કે. નહેરુ પીછે હઠ કરતાની સાથે જ ગુલ શાહની આગેવાની હેઠળના 13 ધારાસભ્યો ફારૂક અબ્દુલ્લા સામે ફરિયાદ લઈને જગમોહન પહોંચ્યા. ખેમલતા વખલુ પણ આમાં સામેલ હતી. જેમણે એક વખત બી.કે. નહેરુને કહ્યું હતું કે જો ગુલ શાહ સત્તા પર આવશે તો હિન્દુઓની જિંદગી અને સંપત્તિ અસુરક્ષિત થઈ જશે. હવે તે ગુલ શાહ સાથે હતી. આ રાજકારણ છે.

આખરે અબ્દુલ્લા સરકાર પડી ભાગી અને ગુલ શાહ મુખ્યમંત્રી બન્યા. જનતાએ આ નિર્ણય સામે સખત વિરોધ કર્યો હતો અને અહીંથી ‘ગુલ-એ-કર્ફ્યુ’ શરૂ થયો હતો.ગુલ શાહ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રારંભિક 90 માંથી 72 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સમયે જ લોકોએ ‘ગુલ-એ-કર્ફ્યુ’ નામ આપ્યું હતું.

Ticket to exile: Bus ticket purchased by family on 19th Jan., 1990 when we were forced out of Kashmir. #KPExodusDay pic.twitter.com/dXBzVrKXoT

— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 19, 2016

ઈન્દિરા હત્યાનું કાશ્મીર કનેક્શન

ઈન્દિરા ગાંધીની ઓક્ટોબર-1984 માં હત્યા કરવામાં આવી. ત્યારબાદ રાજીવ ગાંધી ભારે બહુમતીથી વડા પ્રધાન બન્યા. ત્યારબાદ સત્તામાં પાછા આવા માટે ફારુક અબ્દુલ્લા તેના બાળપણના મિત્ર રાજીવ સાથે વાતચીત કરે છે. 1985 ના અંત સુધીમાં, લગભગ નક્કી થઇ જાય છે કે ગુલ શાહની સત્તાના થોડા દિવસો બાકી છે. પરંતુ ગુલ શાહની વિદાય પૂર્વે કાશ્મીરના ઇતિહાસમાં હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટી કોમી હિંસા થઇ. જેને 1986 ની અનંતનાગ હિંસાના નામે ઓળખાઈ. આખરે ગુલ શાહની સરકાર પડી ભાંગી, પરંતુ, ત્યાં સુધીમાં કાશ્મીર ખીણની પરિસ્થિતિ ઘણી ખરાબ થઇ ગઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.તે સમયે પાકિસ્તાને કાશ્મીરી છોકરાઓને ગુપ્ત રીતે તાલીમ આપવાનું શરુ કરી દીધું હતું.

અને અંતે હિન્દુઓનું સ્થાનાંતર

1989 માં રાજકીય કારણોસર કાશ્મીરમાં પહેલીવાર રાષ્ટ્રીય પરિષદના મોહમ્મદ યુસુફ હલવાઈને ગોળી મારવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે આવતા મહિને ભાજપના નેતા ટિકલાલ તાપલુ અને જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યા કરવામાં આવી. તે ઘટનાથી કાશ્મીરના પંડિતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહોલ એટલો બગડ્યો કે 1990 માં ફારૂક અબ્દુલ્લાએ પણ રાજીનામું આપ્યું. ત્યારબાદ પંડિતો સામે હિંસા શરૂ થઈ અને છેવટે 60 હજારથી વધારે પંડિતોએ કાશ્મીર ખીણથી સ્થાનાંતર કર્યું.

આ સ્ટોરી અમારા intern સાવન પટેલ દ્વારા વિવિધ માહિતીઓના આધારે કરવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: #Justice4KashmiriHindusgujarat newsGujarati NewsIndiakashmirkashmir 1990kashmiri panditkashmiri pandit 1990kashmiri pandit exodusNews aayogNews ayognews in gujaratiNews online in GujaratiOnline News in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.