સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બર 2019ના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ 2020નું છેલ્લું ગ્રહણ હશે. જે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 8 વાગ્યાથી લઇ 10 ને 57 મિનિટ સુધી રહેશે. આ કોણીય સૂર્યગ્રહણ હશે એટલે પૂર્ણંગ્રસ્ત નહિ પરંતુ ખંડગ્રાસ સૂર્યગર્હણ હશે. આ પૂર્ણ સૂર્યગર્હણ ભારત સહીત અન્ય પણ દેશોમાં જોવા મળશે। જો કે આ વર્ષનું ત્રીજું સૂર્યગ્રહણ છે પરંતુ પૂર્ણ સૂર્યગર્હણના રૂપમાં આ વર્ષનું પહેલું સૂર્યગર્હણ છે આ સૂર્યગર્હણ કોણીય આકરને દેશના દક્ષિણી ભાગમાં જોવાશે તેમજ અન્ય ભાગોમાં આંશિક સૂર્ય ગ્રહણના રૂપમાં દેખાશે.
શું છે સૂર્યગર્હણની ખાસ વાત
26 ડિસેમ્બરે થનાર સૂર્યગર્હણની ખાસ વાત એ છે કે આ વખતે ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઇ જશે, એટલે 25 ડિસેમ્બરની રાતેથી જ સુતલ કાળ પ્રભાવી થશે. ભારતીય સમય મુજબ આંશિક સૂર્યગર્હણ સવારે 8 વાગ્યાથી પ્રારંભ થશે, જયારે કોણીય સૂર્યગર્હણની અવસ્થા સવારે 9.06 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણ કોણીય અવસ્થામાં બપોરે 12 વાગ્યાને 29 મિનિટ પર પૂરું થઇ જશે. જ્યારે ગ્રહણ ની આંશિક અવસ્થા 1 વાગ્યાને 36 મિનિટ પર પૂર્ણ થશે.
કેવું હશે 26 ડિસેમ્બરે થનારું સૂર્યગર્હણ
કોણીય પથથી દેશની ઉત્તર અને દક્ષિણ તરફ આગળ વધવા પર આંશિક સૂર્યગ્રહણ નો સમય ઘટતો જશે. આંશિક ગ્રહણ વધુ પ્રાવસ્થાના સમયે ચંદ્રમા દ્વારા સૂર્યનું કવર બેંગ્લોરમાં લગભગ 90% ચેન્નાઈમાં 85%, મુંબઈમાં 79%, કોલકાતામાં 45%, દિલ્હીમાં 45%. પટનામાં 42%, ગુવાહાટીમાં 33%, પોર્ટ બ્લેયરમાં 70% અને સિલચરમાં 35% રહેશે।
શું કરવું અને શું ન કરવું
ગ્રહણ કાળમાં ખાન-પા, અવાજ, શુભ કાર્ય, પૂજા-પાઠ વગેરે કરવું અશુભ હોય છે. ગુરુ મંત્રનો જાપ, કોઈ મંત્રની સિદ્ધિ, રામાયણ, સુંદર કાંડનો પાથ, તંત્ર સિદ્ધિ ગ્રહણ કાળમાં કરી શકાય છે. ગ્રહણ કાળમાં સૂર્યથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક હોય છે.
