Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 25, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

The End of India પુસ્તક શું છે? NRC અને CAA વચ્ચે કેમ તેની ચર્ચા વધુ થઇ રહી છે

19/12/2019
in India, Latest News

ગૂગલ પર The End Of Indiaને લઇને ચર્ચાઓ જોરમાં છે. પૂર્વ ક્રિકેટર અને BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીએ ધ એન્ડ ઑફ ઇન્ડિયા પુસ્તકનો એક અંશ શેર કર્યો છે. સેમ એ જ અંશ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ શેર કર્યો છે. ચાલો જાણીએ ખુશવંત સિંહની આ બુક આટલી ચર્ચામાં કેમ છે આ બુકમાં એવું તો શું લખ્યું છે જેને લઇ ભારતમાં આટલો મોટો વિવાદ ઉભો થઇ ગયો છે જો કે સૌરવ ગાંગુલીએ પોતાની દીકરીને આ બધાથી દૂર રાખવાની અપીલ કરી છે.

Image result for sana ganguly"

સૌરવ ગાંગુલીની 18 વર્ષની દીકરી સના 12માં ધોરણની વિદ્યાર્થિની છે. તેણે 18 ડિસેમ્બરનાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુશવંત સિંહનાં પુસ્તકની કેટલીક લાઇનો પોસ્ટ કરી હતી. જાણીતા લેખક ખુશવંત સિંહનાં પુસ્તક ‘ધ એન્ડ ઑફ ઇન્ડિયા’નાં આ અંશમાં ફાસીવાદી તાકાતો વિરુદ્ધ લખવામાં આવ્યું છે. જે પાનું પોસ્ટ કર્યું હતું એમાં લખવામાં આવ્યું હતુ કે, ‘ફાસીવાદી તાકાતો હંમેશા એક અથવા બે નબળા વર્ગોને નિશાન બનાવે છે. નફરતનાં આધાર પર શરૂ થયેલું આંદોલન ત્યારે ચાલી શકે છે જ્યાં સુધી ભય અને સંઘર્ષનો માહોલ બનેલો રહે.’ તેમણે પોસ્ટમાં લખ્યું હતું ‘આજે આપણામાંથી જે લોકો એ વિચારીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે કે તેઓ મુસલમાન કે ઈસાઈ નથી, તેઓ મૂર્ખોની દુનિયામાં જીવી રહ્યા છે.’ જો કે ત્યારબાદ આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

Prophetic words of Khushwant Singh who foresaw where India was headed with its racial supremacist ideology pic.twitter.com/jdhQP0LRRx

— Imran Khan (@ImranKhanPTI) December 19, 2019

ખુશવંત સિંહે આ બુક 2003માં લખ્યું હતુ. મૃત્યુનાં 5 વર્ષ બાદ કૉલમનિસ્ટ, જર્નાલિસ્ટ અને લેખક ખુશવંત સિંહ એકવાર ફરી ચર્ચામાં છે. આ ચર્ચા તેમના વિવાદીત પુસ્તકોમાંથી એકનાં કારણે થઈ રહી છે. તેમણે 2003માં ગુજરાત રમખાણોનાં એક વર્ષ પછી આ બુક લખી હતી. આ બુકને પેંગ્વિન બૂક્સે પ્રકાશિત કર્યું હતુ.

પોતાના પુસ્તકનાં અવલોકનમાં તેમણે લખ્યું છે કે, ‘મને લાગ્યું કે જેમ રાષ્ટ્ર ખત્મ થવા તરફ આગળ વધી રહ્યું છે. અડધી સદી પહેલા દેશ ભાગલાની હિંસાનો સાક્ષી બન્યો. આટલા દિવસોમાં દેશમાં ઘણું બધુ સારું થઈ શકતુ હતુ, પરંતુ લાગી રહ્યું છે કે આનાથી ખરાબ થવાનું હજુ બાકી છે.’ પોતાના પુસ્તકમાં તેમણે દેશ-દુનિયામાં જાતિગત, ધાર્મિક હિંસાઓની તમામ ઘટનાઓનો હવાલો પણ આપ્યો છે.

Image result for khushwant singh"

પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, ‘સંપૂર્ણ સંભાવના છે કે ભારત ભવિષ્યમાં પહેલા જેવું થઈ જશે.’ તેમનું આ પુસ્તક ઘણું જ ચર્ચામાં રહ્યું. તેમણે પુસ્તકમાં 2002માં ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનાં વિશ્લેષણથી લઇને 1984નાં શીખ વિરોધી દંગાઓ, ગ્રાહમ સ્ટેંસ અને તેમના બાળકોને સળગાવવા, પંજાબ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હત્યાઓ વિશે લખ્યું છે. ખુશવંત સિંહે ધર્મનાં સંપૂર્ણ ભ્રષ્ટાચાર વિશે વિચારવા પર મજબૂર કર્યા છે. તેઓ કહે છે આણે જ આપણને પૃથ્વી પર સૌથી ક્રુર લોકોમાં સામેલ કર્યા છે. તેઓ એ પણ જણાવે છે કે કટ્ટરવાદને રાજનીતિ સાથે ધર્મથી ઓછું લેવા દેવા છે. તેમણે પુસ્તકમાં સાંપ્રદાયિક રાજનીતિ પર પણ લખ્યું છે. હાલ આ પુસ્તકને લઇ એક વાર ફરી વિવાદ થઇ રહ્યો છે. જે સમયે આ પુસ્તક પ્રકાશિત થયું હતું. કેટલાક સંગઠનોએ આ પુસ્તકનો ભારી વિરોધ કર્યો હતો.

Image result for imran khan"

જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન બિલને લઇ સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે વિરોધ પ્રદર્શનની કાલી સેલિબ્રિટીઝ અને પ્રબુદ્ધ વર્ગ ના લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે સના ગાંગુલી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ જ પુસ્તકનો હવાલો આપતો એક ભાગ સોશિયલ મીડિયા પર શેર કર્યો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: khushwant singhNews aayogNews in Gujaratnews in gujaratiNews online in Gujaratipakistan PM imran khan"sana gangulysana ganguly citizenship act postsana ganguly instagramsana ganguly on citizenship amendment actSourav Gangulysourav ganguly on sana instagram postThe End of India book
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.